Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફક્ત એક અખરોટ અને ઘૂંટણનો દુ:ખાવો થશે ગાયબ

Webdunia
ગુરુવાર, 2 માર્ચ 2017 (13:12 IST)
ઘૂંટણનો દુખાવો આ સમસ્યા તો આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. ખાસ કરીને વધતી વયના લોકોમાં આ પરેશાની વધુ સાંભળવા મળે છે.  આ દર્દથી રાહત મેળવવા માટે લોકો ન જાણે કેટલા પ્રકારની રીત અપનાવે છે. પણ તેમને છતા પણ આરામ મળતો નથી.  જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમારી આ સમસ્યાનુ સમાધાન લઈને આવ્યા છીએ. 
 
આજે અમે તમને એક એવો નુસ્ખો બતાવીશ જેને અપનાવીને તમે તમારા ઘૂંટણના દુખાવાને ગાયબ કરી શકે છે. જી હા અમે વાત કરી રહ્યા છે અખરોટની.  અખરોટની મદદથી તમે તમારા ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો. અખરોટમાં પ્રોટીન ફેટ કાર્બોહાઈડ્રેટ, વિટામીન ઈ, બી6, કેલ્શિયમ અને મિનરલ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરને ફિટ રાખી તેને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત અખરોટમાં એંટી ઓક્સીડેંટની સાથે સાથે ઓમેગા-3 ફૈટી એસિડ જોવા મળે છે.  આ એક પ્રકારનુ ફેટ છે જે સોજો ઓછો કરવામાં મદદ કરે છે. 
 
જો નિયમિત રૂપે અખરોટનુ સેવન કરવામાં આવે તો તમે ખૂબ જલ્દી ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો. 
 
કેવી રીતે કરશો સેવન 
 
1. રોજ સવારે ખાલી પેટ એક અખરોટની ગિરી સારી રીતે ચાવી-ચાવીને ખાવ 
 
જરૂરી વાત - જો આ ઉપાય રોજ નથી કરતા તો તમને કોઈ ફાયદો નહી મળે. તેથી સારુ રહેશે કે તમે તેનુ રોજ સેવન કરો. થોડા જ દિવસોમાં તમને અસર જોવા મળશે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments