rashifal-2026

અપેંડિક્સનો દુખાવો છે તો અપનાવો આ ઘરેલુ ઉપાયો

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2017 (11:27 IST)
અપેંડિક્સ પેટના જમણી બાજુ નીચલા ભાગમાં એક આંતરડુ હોય છે. જે શાકભાજીના સૈલ્યૂલોજને પચાવવાનુ કામ કરે છે. આ આંતરડાનો એક ભાગ ખુલ્લો હોય છે અને બીજો બંધ હોય છે. જ્યારે ખાવાનુ અપેંડિક્સમાં જમા થાય છે તો તે સાફ નથી થઈ શકતુ જેનાથી ઈંફેક્શન થઈ જાય છે.  તકલીફ વધવાથી તેમા સોજો આવી જાય છે અને અસહનીય દુખાવો થાય છે. યોગ્ય સમય પર તેનો ઈલાજ ન કરવાથી ઓપરેશન પણ કરાવવુ પડે છે. તમે ઘરેલુ ઉપાય અપનાવીને પણ આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. 
 
અપેંડિક્સના કારણ 
 
- શરીરમાં ફાઈબરની કમી 
- પેટના આંતરડામાં ખોરાક જામી જવો 
- ફળોના બીજ પેટમાં એકત્ર થવા 
- વધુ મોડા સુધી કબજિયાત રહેવાથી 
- અપેંડિક્સમાં ઈફેક્શન 
 
ઘરેલુ ઉપચાર - 
 
1. દુખાવાથી રાહત મેળવવા માટે હંમેશા પેટ સાફ રાખવુ જોઈએ. પેશાબને વધુ સમય સુધી રોકી રાખવી પરેશાનીનું કારણ બની શકે છે. 
2. એલોવેરા જ્યુસ દ્વારા પણ અપેંડિક્સના દુખાવામાં છુટકારો મેળવી શકાય છે. રોજ એલોવેરા જ્યુસ પીવાથી આંતરડામાં જમા ગંદકી સાફ થઈ જાય છે. જેનાથી પેટમાં ઝેરીલા તત્વો પેદા થતા નથી. 
3. રોજ જમતા પહેલા ટામેટા અને આદુ પર સંચળ નાખીને ખાવાથી પણ ખૂબ લાભ થાય છે. તેનાથી ખાવાનુ સહેલાઈથી પચી જાય છે અને આંતરડામાં જામતુ નથી. 
4. અપેંડિક્સની સમસ્યા થતા કાચુ દૂધ ક્યારેય ન પીવુ જોઈએ.  હંમેશા ઉકાળીને જ તેનુ સેવન કરવુ જોઈએ. 
5. ખાટા અને મસાલેદાર ભોજન ખાવાથી ખૂબ પરેશનઈ થઈ શકે છે. તેનાથી પેટમાં ગેસ થઈ જાય છે અને દુખવો શરૂ થઈ શકે છે.  તેથી અપેંડિક્સ થતા સાદુ ખાવુ જ આરોગ્ય માટે લાભકારી હોય છે. 
6. સવારે ખાલી પેટ પાણી સાથે લસણની 2-3 કળીઓ ખાવાથી ખૂબ રાહત મળે છે. 
7. રોજ છાશમાં સંચળ નાખીને પીવી આ બીમારીમાં ખૂબ અસરદાર સાબિત થાય છે. 
8. ફાઈબર યુક્ત ફળ, શાકભાજીઓ ખાવી અને વધુમાં વધુ પાણી પીવાથી આ સમસ્યામાં ખૂબ લાભકારી હોય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી

Satua Baba Magh Mela: મોંઘી ગાડીઓ, હાથી અને ઊંટની સવારી, ચાર્ટર્ડ વિમાનોમાં આરામ... સતુઆ બાબા કોણ છે?

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

જલારામ બાપા ના ભજન

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

આગળનો લેખ
Show comments