Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies : ગાયના દૂધનુ ઘી અમૃત સમાન છે

Webdunia
બુધવાર, 31 મે 2017 (14:06 IST)
ગાયના દૂધનું ઘી યુવાવસ્થા કાયમ રાખી વૃદ્ધાવસ્થા ને દૂર રાખે છે. કાળી ગાયના દૂધનું ઘી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ યુવાન જેવો થઈ જાય છે. ગાયનુ ઘી થી સારી કોઈ બીજી વસ્તુ નથી. 
 
- બે ટીપાં દેશી ગાયનુ ઘી નાકમાં સવાર-સાંજ નાખવાથી માઈગ્રેનની પીડા દૂર થાય છે. 
- માથાના દુ:ખાવા વખતે શરીરમાં ગરમી લાગતી હોય તો ગાયના ઘી ની પગના તળિયે માલિશ કરવી.
- નાકમાં ઘી નાખવાથી નાકની શુષ્કતા દૂર થાય છે. 
- હાથ-પગમાં બળતરા થતા ગાયના ઘી ની માલિશ કરવી.
- 20-25 ગ્રામ ઘી અને શાકર ખાવાથી શરાબ,ભાંગ, ગાંજાનો નશો ઓછો થાય છે. 
- ફોડલા પર ગાયનું દેશી ઘી લગાવવાથી આરામ મળશે.
- ગાયના ઘીની છાતી પર માલિશ કરવાથી કફ બહાર કાઢવામાં સહાયક થાય છે. 
- સાંપ ડંખ મારતા 100-150 ગ્રામ ઘી પિવડાવી ઉપરથી જેટલુ બની શકે તેટલુ ગરમ પાણી પીવડાવો આનાથી ઉલ્ટી અને ઝાડા થશે પણ સાંપનું ઝેર શરીરમાંથી ઓછુ થઈ જશે. 
- જો વધારે નબળાઈ લાગે તો એક ગિલાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને ખાંડ નાખી પીવો.
- જે માણસ ને હાર્ટ અટેકની તકલીફ હોય અને ચિકણું ખાવાની ના પાડી હોય તો ગાયનુ ઘી ખાવ.  આ હૃદયને મજબૂત બનાવે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments