Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમળા - નામ એક ગુણ અનેક

Webdunia
મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (12:32 IST)
ઠંડી પડતા જ આમળાની સીઝન પણ આવી ચુકી છે. આમળા ખાવામાં જેટલા સારા લાગે છે  તેનાથી અનેક ગણી વધુ અન્ય સમસ્યાઓમાં ઔષધિનુ કામ કરે છે. વેદોમાં તો તેને અમૃત પણ કહ્યુ છે. આજે અમે તમને  આ જ અમૃતકારી ગુણોથી માહિતગાર કરાવીશુ. 
 
 
1. રક્તસ્ત્રાવ રોકવામાં આમળા ખૂબ જ કામ આવે છે. જો દુર્ભાગ્યવશ તમને વાગી ગયુ હોય અને લોહી નીકળવા માંડે તો તરત જ એ સ્થાન પર આમળાનો રસ લાગાવી લો. જલ્દી આરામ મળશે.  
 
2. આમળાનો રસ પેટમાં પડેલા કીડાનો પણ સફાયો કરવામાં કારગર સાબિત થાય છે. 
 
3. અફીમના ઝેરને ખતમ કરવા માટે પણ આમળાનો ઉપયોગ થાય છે.  આ માટે તમે આમળાના પાનને પાણીમાં ઉકાળીને લો હવે આ મિશ્રણને પીડિત વ્યક્તિને પીવડાવો. નશો થોડી જ વારમાં ઉતરી જશે. 
 
4. તાજા શેરડીના રસમાં મઘ મિક્સ કરીને પીવાથી કમળામાં આરામ મળે છે. 
 
5. બાળકોને દાંત નીકળતી વખતે મસૂઢામાં આમળાનો રસ લગાવો. દાંત કોઈપણ પરેશાની વગર નીકળી જશે. 
 
6. 50 ગ્રામ આમળાનો રસમાં 50 ગ્રામ મઘ મિક્સ કરીને પીવાથી પેશાબમાં બળતરાની ફરિયાદ દૂર થઈ જાય છે. 
 
7. સફેદ વાળની રોકથામમાં પણ આમળા મુખ્ય ભૂમિકા ભજવે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments