Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપચાર - વાયરલ ફીવરનો ઘરમાં જ છે ઈલાજ, અપનાવો આ 5 ઘરેલુ નુસ્ખા

Webdunia
શુક્રવાર, 6 જુલાઈ 2018 (17:46 IST)
મોસમમાં આવી રહેલ ફેરફારથી વાયરલ ફીવર ઝડપથી ફેલાય રહ્યો છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે થોડી પણ બેદરકારી કરતા ત્રણથી સાત દિવસ સુધી તાવ જકડી રાખે છે. આવી હાલતમાં એંટી બાયોટિકની દવાનો ઉપયોગ કરવાથી બચો.  તેના ઉપયોગથી શરીરનુ તાપમાન ઝડપથી ઓછુ  થાય છે. પણ પછી તે વધવાની આશંકા રહે છે. 
 
જાણો કેટલાક ઘરેલુ ઉપાય  
 
- ઠંડા પાણીની પટ્ટી માથા પર વારેઘડીએ મુકવાથી તાપમાન ઓછુ થાય છે. 
- ખાંસી શરદી તાવ થતા સિતોપલાદી ચૂરણનો પ્રયોગ કરવો જોઈએ. આ શરીરમાં પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. 
- તુલસીના 10-15 પાનને તોડીને કાળા મરી સાથે વાટીને ઉપયોગ કરવાથી તાવમાં કમી આવે છે 
- આદુના રસને લીંબુ અને તુલસીના રસ સાથે મધમાં નાખીને લેવાથી શરદી-ખાંસી અને તાવની તકલીફ દૂર થાય છે. 
- ત્રિફળા ચૂરણમાં જ્વર નાશક ગુણ હોય છે. તેનાથી ઝાડા સાફ થાય છે અને તાવ પણ ઓછો થાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments