Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપચાર - વાયરલ ફીવરનો ઘરમાં જ છે ઈલાજ, અપનાવો આ 5 ઘરેલુ નુસ્ખા

Webdunia
શુક્રવાર, 6 જુલાઈ 2018 (17:46 IST)
મોસમમાં આવી રહેલ ફેરફારથી વાયરલ ફીવર ઝડપથી ફેલાય રહ્યો છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે થોડી પણ બેદરકારી કરતા ત્રણથી સાત દિવસ સુધી તાવ જકડી રાખે છે. આવી હાલતમાં એંટી બાયોટિકની દવાનો ઉપયોગ કરવાથી બચો.  તેના ઉપયોગથી શરીરનુ તાપમાન ઝડપથી ઓછુ  થાય છે. પણ પછી તે વધવાની આશંકા રહે છે. 
 
જાણો કેટલાક ઘરેલુ ઉપાય  
 
- ઠંડા પાણીની પટ્ટી માથા પર વારેઘડીએ મુકવાથી તાપમાન ઓછુ થાય છે. 
- ખાંસી શરદી તાવ થતા સિતોપલાદી ચૂરણનો પ્રયોગ કરવો જોઈએ. આ શરીરમાં પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. 
- તુલસીના 10-15 પાનને તોડીને કાળા મરી સાથે વાટીને ઉપયોગ કરવાથી તાવમાં કમી આવે છે 
- આદુના રસને લીંબુ અને તુલસીના રસ સાથે મધમાં નાખીને લેવાથી શરદી-ખાંસી અને તાવની તકલીફ દૂર થાય છે. 
- ત્રિફળા ચૂરણમાં જ્વર નાશક ગુણ હોય છે. તેનાથી ઝાડા સાફ થાય છે અને તાવ પણ ઓછો થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments