Webdunia - Bharat's app for daily news and videos

Install App

કબજિયાત અને સ્ક્રિન ડિસીઝ જેવી બીમારીઓને દૂર કરવા માટે પુષ્કળ ખાવ સંતરા

Webdunia
ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (14:22 IST)
વિટામિન સી બોડીની ઈમ્યૂનિટી પાવરને કાયમ રાખવા માટે ખૂબ જ મુખ્ય હોય છે. લાંબા સમય સુધી હેલ્ધી રહેવા માટે યોગ્ય ખોરાક સાથે જ ફ્રુટ્સ ખાવુ પણ જરૂરી હોય છે. ખાસ કરીને એવા ફળ જે જ્યુસી હોય છે. 
 
- શિયાળામાં પાણીના ઓછા ઈનટેકને આવા ફળો ખાઈને સહેલાથી બેલેંસ કરી શકાય છે. 
- ઓરેંજ એ જ લાભકારી ફળોમાં સામેલ છે જે એક કે બે નહી પણ ઘણી બધી બીમારીઓનો અસરદાર ઈલાજ ક હ્હે. 
- દાંત અને મસૂઢા - દાંત અને મસૂઢાના રોગ સંતરા દ્વારા દૂર થાય છે. 
- જાડાપણુ - વજન ઓછુ કરનારા લોકો માટે સંતરા ખૂબ સારા છે. 
- ઝાડા - ઝાડા થતા સંતરાના જ્યુસમાં થોડુ દૂધ નાખીને પીવો 
- ગેસ - પેટમાં ગેસ કે અપચો હોય તો સંતરાનુ જ્યુસ પીવાથી લાભ થાય છે. 
- આંખ - સંતરામાં રહેલ વિટામિન આપણી આંખો માટે લાભકારી હોય છે. 
- અલ્સર - સંતરા ખાવાથી પેટમાં રહેલ અલ્સરના સંક્રમણમાં લાભ થાય છે. 
- કબજિયાત - બવાસીર થતા સંતરા ખાવ. જ્યુસ પીવાથી પણ ખૂબ જલ્દી લાભ મળશે. 
- કોલેસ્ટ્રોલ - સંતરામાં રહેલ ફાઈબર કોલેસ્ટ્રોલના બેલેંસમાં સહાયક હોય છે. 
- કિડની - સંતરા કિડની અને યૂરિન સાથે સંબંધિત રોગોને દૂર કરવામાં સહાયક હોય છે. 
- કફ - કફની ફરિયાત થતા સંતરા ખાવ. કફને પાતળો કરી સહેલાઈથી કાઢી નાખે છે. 
- થાક - થાક અનુભવતા એક ગ્લાસ સંતરાનુ જ્યુસ પી લો. તમે તરત જ તાજગી અનુભવશો. 
- ચેહરાની રંગત - સંતરાના છાલટાને સુકાવીને વાટીને પાવડર બનાવી લો. આ પાવડરમાં દૂધ કે ગુલાબજલ મિક્સ કરીને લગાવવાથી રંગ સાફ થાય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments