Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટના દુ:ખાવા માટે ઘરેલુ ઉપચારો

Webdunia
ગુરુવાર, 25 જૂન 2015 (11:58 IST)
ઘરેલુ ઉપચાર અનેક બધા રોગના નિદાન માટે ઉપયોગી માનવામાં આવે છે. જરૂરી નથી કે દરેક સમસ્યાનો સમાધાન દવાઓથી મળે છે. ક્યારેય ક્યારેય ઘરના કિચનમાં પણ અનેક રોગોના ઉપચાર મળી શકે છે. શુ તમને ખબર છે કે તમારા કિચનમાં કેટલી જરૂરી વસ્તુઓ છે. જેનો ઉપયોગ બીમારીઓ સામે લડવા માટે કરી શકાય છે અને બીમારીઓને દૂર કરી શકો છો. 
 
-  પેટમાં દુ:ખાવો 1 ગ્રામ સંચળ અને 2 ગ્રામ અજમોદનુ ચૂરણ ખાવાથી પેટનો દુ:ખાવાથી તરત જ રાહત મળે છે.
 
- મૂળાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી ભોજન પછી થનારા દુ:ખાવા કે ગેસથી પણ મુક્તિ મળી જાય છે. હીંગ અને સંચળ નાખીને ગરમ કરેલુ તેલ પેટ પર લગાડવાથી રાહત મળે છે. 
 
- જો પેટમાં મરોડની સમસ્યા છે તો મેથીના ચૂરણને દહીંમાં મિક્સ કરીને ખાવાથી તમને આરામ મળશે. 
 
- ગરમીની ઋતુમાં દહીની છાશ કે લસ્સી બનાવીને પીવાથી પેટની ગરમીથી રાહત મળે છે. તેને પીને બહાર નીકળ્યા તો લૂ લાગવાનો ખતરો ખતમ થઈ જાય છે. 
 
- સરસિયાના તેલમાં અજમો નાખીને ગરમ કરીને સાંધાની માલિશ કરવાથી દુ:ખાવાથી મુક્તિ મળી જાય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments