Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health - રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાના ફાયદા જાણીને ચોંકી જશો તમે

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (15:16 IST)
વિશેષજ્ઞોએ અભ્યાસમાં જણાવ્યુ કે પાણીનુ તાપમાન 120 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન હોવુ જોઈએ. વધુ ગરમ પાણી હોવાથી મોઢાની અંદરની કોશિકાઓ અને ત્વચાની પરત ક્ષતિગ્રસ્ત થઈ શકે છે.  તેમને સાત રીત બતાવી જેનાથી ગરમ પાણી પીનારાઓને જોરદાર ફાયદો મળશે. 
 
વજન ઘટાડવામાં મદદગાર... 
 
આ ઉપાય ડાયેટિંગનુ ટોર્ચર અને જીમની તકલીફ સહેવાથી અનેકગણુ સારુ છે. રોજ સવારે ફક્ત એક ગ્લાસ ગરમ પાણી પીને વજન ઘટાડી શકાતુ હોય તો તેનાથી સારુ બીજુ શુ હોઈ શકે છે. આ શરીર ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. 
 
સાઈનસમાં લાભકારી...  
 
સાઈનસ એક એવી સમસ્યા છે જે ખૂબ તનાવ આપે છે. સતત માથાનો દુખાવો અને બંધ નાકને  જો ફક્ત એક ગ્લાસ ગરમ પાણી રાહત અપાવી શકે છે તો પછી શુ વાત છે. આ નુસ્ખો શ્વાસ લેનારા આખા તંત્ર માટે ખૂબ મદદગાર હોય છે. 
દાંતોને પહોંચાડે આરામ 
 
સવરે ગરમ પાણી પીવાને ટેવથી શરીરના જે ભાગને રાહત મળે છે. દાંત પણ તેમાથી એક છે. પણ આપણે ધ્યાન રાખવુ જોઈએ કે પાણીનુ તપામાન એટલુ હોય કે મસૂઢા અને દાંતની પરતને નુકશાન ન થાય. 
 
પાચન માટે સારુ 
 
જો તમે અવારનવાર ખરાબ પાચન કે કબજિયાતની પરેશાનીઓનો સામનો કરો છો તો આ ઉપાય તમારે માટે રામબાણ હોઈ શકે છે. ગરમ પાણી નસોને ફેલાવનારી દવાની જેમ કામ કરે છે. તેનાથી રક્ત વાહિકાઓ પહોળી થઈ જાય છે અને આંતરડાની તરફ સંચાર સારો થાય છે.  તેનાથી પાચન તંત્રને મદદ મળે છે.  તેનાથી શરીરમાં પાણીની જરૂરિયાત ઝડપથી પૂરી થાય છે. 
 
શરીરમાંથી ઝેરીલા તત્વો કાઢે બહાર 
 
ગરમ પાણીનુ સેવન શરીરનુ તાપમાન વધારે છે. તેનાથી પરસેવાની પ્રક્રિયા ઝડપી બને છે. આ સાથે જ ઝેરીલા તત્વ પણ શરીરમાંથી બહાર નીકળી જાય છે. જો તમે લીંબૂ પાણી પીવા નથી માંગતા તો ગ્રીન ટી પી શકો છો. તેની અસર પણ સમાન જ  રહે છે. 
દુ:ખાવાથી મળે રાહત 
 
ગરમ પાણી પીનારાઓને અનેક પ્રકારના દુખાવાથી રાહત મળે છે.  ખાસ કરીને પેટ સાથે સંબંધિત દુખાવામાં.  અનેકવાર સાદુ પાણી પીવાથી માંસપેશી સંકોચાય જાય છે. જેનાથી શરીરના અન્ય ભાગમાં પણ દુખાવો થવા માંડે છે.   ગરમ પાણી આ પ્રકારના દુખાવામાં આરામ આપે છે. 
 
કબજિયાતથી આરામ 
 
કબજિયાત એક એવી સમસ્યા છે જેનાથી દરેક વયના લોકો પીડિત છે.  આ યુવાવર્ગમાં વિશેષ રૂપે જોવા મળે છે. કારણ કે તેમનુ ખાનપાન ઘણુ અસંતુલિત હોય છે. કબજિયાતથી મુક્તિમાં ગરમ પાણી ખૂબ મદદરૂપ હોઈ શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments