Webdunia - Bharat's app for daily news and videos

Install App

યૂરિન ઈંફેક્શન છે તો માત્ર 5-6 પીપળાના પાનથી દૂર થઈ જશે

Webdunia
સોમવાર, 21 સપ્ટેમ્બર 2015 (11:33 IST)
આયુર્વેદમાં પીપળાના ઝાડને ઔષધિયોનો ખજાનો માનવામાં આવે છે. આ ઝાડ અનેક પ્રકારના રોગોના સારવાર માટે લાભકારી છે. 
 
પીપળની ડાળીનું દાતણ કરવા અને કોમળ પાનને ચાવવાથી મોઢામાં ચાંદા, દુર્ગંધ, પાયરિયા અને મસૂઢોની સૂજનમાં લાભ થાય છે. આ ઉપરાંત ઝાડામાં લોહી આવતા તેના પાનના નરમ ડાળીને આખા ધાણા અને ખાંડ સાથે ચાવતા ધીરે ધીરે રસ લેવાથી આરામ મળે છે. 
 
5-7 લીલા પાનને 250 મિલિલીટર પાણી સાથે વાટી લો. તેમા 1 ચમચી વાટેલી મિશ્રી મિક્સ કરીને સવાર-સાંજ લેવાથી પેશાબ(યૂરિન)માં સંક્રમણની સમસ્યા દૂર થાય છે. પીપળ અને લસોડાના 5-7 પાન લઈને 250 મિલિલીટર પાણીમાં વાટી લો. તેમા થોડુ મીઠુ મિક્સ કરીને સવાર-સાંજ 10 દિવસ સુધી લેવાથી લિવર સંબંધી રોગોમાં લાભ થાય છે.  
 
લગભગ 10 પીપળના કોમળ પાનને 400 ગ્રામ દૂધ સાથે સારી રીતે ઉકાળી લો. તેને ગાળીને તેમા સ્વાદમુજબ વાટેલી મિશ્રી મિક્સ કરીને સવારે નાસ્તા સમયે પીવાથી યાદગેરીમાં કમી અને તણાવ જેવી સમસ્યાઓ દૂર થાય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments