Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૂતરુ કરડે તો તરત કરો આ ઘરેલુ ઉપચાર - ઝેર નહી ફેલાય

Webdunia
શુક્રવાર, 21 એપ્રિલ 2017 (06:46 IST)
ઘરની આસપાસ અનેક રખડું કૂતરા ફરતા હોય છે. જેને અનેક પ્રકારની બીમારીઓ લાગેલી હોય છે. અનેકવાર ઘરની બહાર ફરતી વખતે અચાનક કૂતરું કરડી લે છે જેનાથી ખૂબ દુખાવો થાય છે. આવારા રખડુ કૂતરા કરડવાથી રૈબીઝના કીટાણુ શરીરમાં ચાલ્યા જાય છે. જેનાથી વ્યક્તિને હાઈડ્રોફોબિયા કે પાગલપન જેવી સમસ્યા થઈ શકે છે. કૂતરાના કરડવાના ઘા ને સારી રીતે પાણીથી સાફ કરવો જોઈ અને તરત ડોક્ટર પાસે જવુ જોઈએ. પણ અનેકવાર હોસ્પિટલ નિકટ ન હોય તો આવામાં ઈંફ્કેશનથી બચવા માટે તરત ઘરેલુ ઉપચાર કરી શકો છો. આવો જાણીએ કેટલાક આવા જ ઘરેલુ નુસ્ખા... 
 
1. લાલ મરચુ - કૂતરુ કરડવાથી ઘા ને તરત પાણીથી ધોઈ લો અને ઝેર ન ફેલાય એ માટે લાલ મરચાના પાવડરનો ઉપયોગ કરો. વાટેલુ લાલ મરચાને સરસવના તેલમાં નાખીને ઘા પર લગાવો જેનાથી ઈંફેક્શન નહી થાય 
 
2. ડુંગળી - ડુંગળીનો રસ અખરોતની વાટેલી ગીરી મીઠુ અને મધને બરાબર માત્રામાં મિક્સ કરો અને ઘા પર લગાવીને પટ્ટી બાંધી લો. આવુ કરવાથી કૂતરાનું ઝેર આખા શરીરમાં નહી ફેલાય.. 
 
 
3. કાળા મરી - કાળા મરીનો ઉપયોગ કરીને પણ ઝેર ફેલતા રોકી શકાય છે. આ માટે 10-15 દાણા કાળા મરી અને 2 ચમચી જીરાને વાટી લો અને તેમા પાણી મિક્સ કરીને લેપ તૈયાર કરો. તેને ઘા પર લગાવવાથી ફાયદો થાય છે. 
 
4. હીંગ - જો કોઈ વ્યક્તિને પાગલ કૂતરો કરડી જાય તો હીંગનો ઉપયોગ કરો. પાગલ કૂતરો કરડવાથી વ્યક્તિને પણ પાગલપનની સમસ્યા થઈ શકે છે. આ માટે હિંગમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ઘા પર લગાવો. તેનાથી બધુ ઝેર ઉતરી જશે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments