Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખૂબ જ ફાયદાકારી હોય છે આ ફૂલથી બનેલી બ્લૂ ટી, અનેક બીમારીઓ કરે દૂર

Webdunia
સોમવાર, 18 જૂન 2018 (13:26 IST)
જે લોકો પોતાના આરોગ્યનો ખાસ ખ્યાલ રાખે છે એ લોકો મોટેભાગે ગ્રીન ટી કે બ્લેક ટી પીવી પસંદ કરે છે.  પણ આજે અમે તમને બતાવી રહ્યા છીએ એક એવી ચા વિશે જેને પીવાથી તમે સ્વસ્થ પણ રહેશો અને મસ્ત પણ.. જી હા આ છે બ્લૂ ટી જેને પીધા પછી તમે દરેક પ્રકારની ચા ભૂલી જશો. આ બ્લૂ ટી થાક અને તનાવને ઝટ દૂર ભગાવીને તમને સ્વસ્થ રાખી શકે છે.  અપરાજીતાના ફૂલોથી બનેલ ચા ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે. તેમા રહેલા તત્વ બ્લડ શુગરના લેવલને ઓછુ કરે છે. એવુ પણ કહેવાય છે કે તેનાથી ભોજનથી પ્રાપ્ત થનારી શુગરને પણ કંટ્રોલ કરી શકાય છે . સાથે જ તેમા મિનરલ્સ અને  વિટામિન્સ પણ છે જેનાથી ત્વચા અને વાળનો રંગ નિખરે છે. 
 
અહી અમે તમને બતાવી રહ્યા છીએ કે અ ફુલનો ઉપયોગ કરીને તમે કેવી રીતે ફીટ રહી શકો છો. 
 
અપરાજીતાના આ ફૂલની ચા કરે છે મૂડ ફ્રેશ 
 
અપરાજીતાના ફૂલથી બનેલી ચા આખો દિવસનો થાક દૂર કરવા માટે પૂરતે છે. આ ફૂલથી બનેલી ચા થાક દૂર કરીને તમને સ્વસ્થ પણ રાખશે. તેની ચા બનાવવા માટે પાણી ગરમ કરીને તેમા એક ચમચી ખાંડ અને એક ફૂલ નાખો. ત્યારબાદ પાણીનો રંગ બદલાય જશે.  એટલુ જ નહી પણ સ્વાદમાં પણ આ ગ્રીન ટી સારી રહેશે. 
 
ખાવાનો રંગ બદલવા માટે કરો યૂઝ 
 
 ખાવાનો રંગ બદલવા કે રંગબેરંગી ચોખા બનાવવા માટે તમે આ ફૂલનો યૂઝ સારી રીતે કરી શકો છો. અપરાજીતાના ફૂલ સુકાવીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તમે જે પણ રસોઈનો રંગ બદલવા માંગતા હોય તેમા આ પાવડરની એક ચમચી મિક્સ કરી લો. 
 
રંગબેરંગી શરબત બનાવવા માટે 
 
અપરાજિતાના ફૂલોનો સુકાવીને તેનો પાવડર બનાવો. એક ચમચી પાવડર ખાંડ સાથે પાણીમાં મિક્સ કરો. ત્યારબાદ પાણીનો રંગ ભૂરો થઈ જશે.  જો તમે શરબત રંગ ગુલાબી કરવા માંગતા હોય તો તેમા એક ચમચી લીંબુ નીચોવી દો. આવુ કરવાથી શરબતનો રંગ બદલાય જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments