Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંચણ વાળું પાણી આ સમયે પીવાથી મળશે આવા 4 લાભ

Webdunia
બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (16:37 IST)
મોટાભાગના ઘરોમાં સંચણનો ઉપયોગ સલાદનો સ્વાદ વધારવા માટે  વપરાય છે.પરંતુ કાળા મીઠુંનો ઉપયોગ સલાડના સ્વાદને વધારવા તેમજ ઘણા રોગો દૂર કરવા માટે કરવામાં આવે છે.આયુર્વેદ અનુસાર, કાળા મીઠું પાણીનું આરોગ્ય આજે આપણા માટે તે ખૂબ લાભદાયી છે તેથી અમે તમને કાળા મીઠુંના પાણી પીવાના લાભો કહીએ છીએ.
 
આવો જાણીએ તેના વધુ 4 લાભો 
1. પેટની સમસ્યા દૂર કરવા માટે સંચણ ખૂબ જ ગુણકારી છે. એક ગ્લાસ હૂંફાણા પાણીમાં અડધા ચમચી કાળા મીઠું મિકસ કરી પીવાથી પેટમાં ગેસ, કબજિયાતની સમસ્યા ઓછી થાય છે.
2. સંચણના પાણીમાં એંટી ઈંફલેમેટ્રી અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ તત્વોનો સમાવેશ થાય છે. જે એસીડીટી, કબજિયાતને દૂર કરીને પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે.
3. સંચણના પાણીમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે શરીરમાં લોહીના ઉણપથી બચાવે છે અને દાંત અને હાડકાને મજબૂત કરે છે.
4. સંચણના પાણી પીવાથી કિડની સ્વસ્થ અને નિરોગી રહે છે. જેનાથી શરીરમાં ઉર્જા બની રહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments