Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમળામાં રાહત આપે છે છાશ , જાણો એના ફાયદા

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (10:40 IST)
ઉનાળાની ઋતુમાં વધારે થી વધારે પાણી પીવું જોઈએ. તમારા શરીરને હાઈડ્રેટ માટે તરળ પદાર્થ ખૂબ જરૂરી છે. પાણીના સિવાય જ્યૂસ અને છ્શ પણ લઈ શકો છો. છાશ તમારી સેહત માટે ખૂબ લાભકારી છે , આ તમને હાઈડ્રેટ રાખવાની સાથે-સાથે હેલ્દી પણ રાખે છે. 
 
પાચનમાં સરળ : છાશને ભોજનના સાથે લેવું જરૂરી છે. આ સરળતાથી પાચન થતું પેય છે. તાજા દહીંથી બનેલી છાશના પ્રયોગ વધારે લાભકારી હોય છે. 
 
પેટની સમસ્યા- છાશથી પેટનું ભારેપન , ભૂખ ન લાગવી , અપચ અને પેટના બળતરાની શિકાયત દૂર થાય છે. 
 
કમરના દુખાવા- ભોજન પાચન ન થાય તો શેકેલું જીરા , કાળી મરીના ચૂર્ણ અને સંચણ છાશમાં મિક્સ કરી ઘૂંટ-ઘૂંટ કરી પીવાથી ભોજન જલ્દી પચે છે. આ કમરના દુખવા માં પણ રાહત આપે છે. 
 
ગઠિયા- સાંધાના દુખાવા વગેરેમાં છાશના પ્રયોગ વિશેષજ્ઞની સલાહ કરી શકે છે. 
 
કમળા- કમળાના રોગમાં પણ એક કપ છાશમાં 10 ગ્રામ હળદર નાખે દિવસમાં ત્રણ ચાર વાર લેવાથી ફાયદા થાય છે. 
 
બવાસીર - છાશના નિયમિત ઉપયોગ કરતા રહેવાથી બવાસીર , મૂત્ર વિકાર તરસ લાગવી અને ત્વચા સંબંધી રોગોમાં લાભ થાય છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

આગળનો લેખ
Show comments