Webdunia - Bharat's app for daily news and videos

Install App

home-careએસિડિટી થતા તરત જ અપનાવો આ ઘરેલુ નુસ્ખા

Webdunia
શુક્રવાર, 14 એપ્રિલ 2017 (16:51 IST)
એસિડિટી.. આ સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. પેટમાં એસિડિટી તળેલી વસ્તુઓ અને મસાલેદાર ખોરાક ખાવાથી થાય છે. આ પરેશાનીથી રાહત મેળવવા માટે લોકો અનેક દવાઓનુ સેવન પણ કરે છે.  પણ છતા પણ તેમને વધુ કોઈ ફરક જોવા મળતો નથી.  આવો આજે અમે તમને એસિડીટીથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશુ. જેને અપનાવીને તમે આ સમસ્યાથી જલ્દી રાહત મેળવી શકો છો. 
 
1. ત્રિફળા - ત્રિફળાનું સેવન એસિડીટીમાં ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. ત્રિફળાને દૂધ સાથે પીવાથી એસિડીટી સમાપ્ત થઈ જાય છે.  
 
2. દરાખ (મુનક્કા) - સૌ પહેલા દૂધમાં દરાખ(મોટી કિશમિશ)  નાખીને તેને ઉકાળી લો. ત્યારબાદ દૂધને ઠંડુ કરીને તેનુ સેવન કરો. તમને જલ્દી રાહત મળશે. 
 
3. નારિયળનુ પાણી - નારિયળનુ પાણી પીવાથી એસીડિટીની સમસ્યાથી છુટકારો મળે છે.  આ ઉપરાંત લવિંગને ચૂસવાથી પણ એસિડીટી ખતમ થઈ જાય છે. 
 
4. મૂળા - સલાદમાં મૂળાનો પ્રયોગ કરો અને મૂળા પર સંચળ અને કાળા મરી ભભરાવીને ખાવ. તેનાથી એસીડિટીમાં ખૂબ આરામ મળશે. 
 
5. ફુદીના - ફુદીના એસિડીટીની સમસ્યાને દૂર કરવા માટે કારગર છે.  એસિડીટીથી છુટકારો મેળવવા માટે જમ્યા પછી એક કપ ફુદીનાની ચા પીવો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments