Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વસ્થ રહેવા માટે અપનાવો આ 10 ઘરેલુ ઉપચાર

Webdunia
શુક્રવાર, 4 નવેમ્બર 2016 (14:43 IST)
આજકાલની ભાગદોડ ભરેલી જીંદગીમાં આરોગ્યનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. અનેકવાર નાની-નાની પરેશાનીઓ થઈ જાય છે અને દવાઓની પણ તેના પર અસર થતી નથી. આવામાં આરોગ્યપ્રદ રહેવા માટે કેટલીક ટિપ્સ પણ અપનાવવી શકાય છે. જેનાથી તમે આરોગ્ય સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. 
 
1. મોઢાના ચાંદા ન મટી રહ્યા હોય તો ઈલાયચીના પાવડરમાં મધ નાખીને 3-4 વાર લગાવો. 
2. જાડાપણાથી પરેશાન છો તો નારિયળ ખાવ. તેમા ફૈટ ખૂબ જ ઓછુ હોય છે. 
3. બોડી પર સોજા આવી રહ્યા છે તો જાસૂદના ફૂલને પેસ્ટ બનાવીને લગાવવાથી સોજા ઉતરી જાય છે. 
4. બાળકને શરદી ખાંસી થઈ ગઈ હોય તો તુલસીનો રસ અને આદુના રસમાં મધ નાખીને ખાવાથી રાહત મળે છે. 
5. શરદીને કારણે પગની આંગળીઓમાં સોજો આવી જાય તો મટરને વાટીને કાઢો બનાવી તેમા સરસવનુ તેલ નાખી દો અને તેનાથી આંગળીઓ ધુવો તેનાથી ફાયદો મળે છે. 
7. પાચન પ્રક્રિયામાં ગડબડી થાય તો પાનના પત્તા ચાવો. તેનાથી પાચન પ્રક્રિયા ઠીક થાય છે. 
8. આંખોની રોશની કમજોર હોય તો લોબિયાના લીલા બીજોને ગોળ સાથે ખાવાથી લાભ થાય છે. 
9. તાવ ન ઉતરી રહ્યો હોય તો મોસંબીના જ્યુસમાં વાટેલી વરિયાળી અને ખાંડ નાખીને પીવો. 
10. ઝાડાથી પરેશાન છો તો દહીમાં જીરા પાવડર નાખીને ખાવ. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments