Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપચાર : અનેક રોગોનો ઈલાજ છે કાળા મરી

Webdunia
P.R
કાળા મરીને 'કિંગ ઓફ સ્પાઇસ' કહેવાય છે જે મહત્વના મસાલા પૈકીનો એક મસાલો છે. દક્ષિણ ભારતમાં તેનો સવિશેષ ઉપયોગ થાય છે પણ હવે ટ્રોપિકલ દેશોમાં તેને વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. ભોજનમાં વપરાતા કાળા મરીનો ઉપયોગ ગરમ મસાલામાં કરી શકાય છે. મસાલા સિવાય તેનો ઉપયોગ અનેક રોગોમાં પણ કરવામાં આવે છે.

નેત્ર રોગોમાં : કાળા મરીનો ઉપયોગ નેત્ર જ્યોતિમાં બહુ મદદરૂપ હોય છે. તેના પાવડરને શુદ્ધ દેશી ઘી સાથે મિક્સ કરી ખાવાથી આંખોની જ્યોતિની સાથે-સાથે આંખોના અનેક રોગો પણ દૂર થાય છે.

શરદી, ખાસીમાં રાહત : અડધી ચમચી કાળા મરચાના પાવડરને થોડા ગોળમાં મિક્સ કરી નાની-નાની ગોળીઓ બનાવીને ચૂસવાથી ખાંસીમાં આરામ મળે છે. પાણીમાં તુલસી, કાળા મરી, આદુને લવિંગ અને ઇલાયચી પાવડરની સાથે ઉકાળીને તેની ચા બનાવીને પીવાથી શરદી, તાવમાં લાભ થાય છે.

પાચનતંત્ર સંબંધી રોગોમાં : કાળા મરીને કિશમિશ સાથે મિક્સ કરી 2થી 3 વખત ચાવીને ખાવાથી પેટના જીવાણું દૂર થાય છે. છાશમાં કાળા મરચાંનો પાવડર મિક્સ કરી પીવાથી પેટમાં રહેલા જીવાણુંઓ નાશ પામે છે. લીંબુના ટૂકડામાંથી બીજ કાઢીને તેમાં સંચળ અને મરીનો ભૂક્કો નાંખીને ગરમ કરી ચૂસવાથી કબજિયાતમાં લાભ મળે છે. એક કપ ગરમ પાણીમાં 3-4 દળેલા મરીની સાથે લીંબુનો રસ મિક્સ કરી પીવાથી ગેસની ફરિયાદ દૂર થાય છે.

અન્ય રોગોમાં : મીઠા સાથે કાળા મરીનો પાવડર મિક્સ કરી દાંતમાં ઘસવાથી પાયોરિયાની સમસ્યામાં સુધારો થાય છે તથા દાંતોની ચમક અને મજબૂતી વધે છે.

આ સિવાય દળેલા મરીમાં થોડું મધ મિક્સ કરી ખાવાથી સ્મરણશક્તિ વધે છે. દળેલા કાળા મરીને તલના તેલમાં ગરમ કરી, ઠંડું પાડી આ તેલને માંસપેશીઓ પર લગાવવાથી સંધિવાની પીડામાં પણ રાહત રહે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

ધર્મ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

Show comments