Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાજરના ગુણકારી ઉપયોગ

Webdunia
- આગથી ત્વચા બળી ગઈ હોય તો કાચા ગાજરને પીસીને લગાવવાથી તરત જ લાભ થાય છે અને બળેલા ભાગ પર ઠંડક થઈ જાય છે.

- મગજને મજબુત બનાવવા માટે ગાજરના મુરબ્બાને રોજ સવારે ખાવો જોઈએ.

- જેમને બ્લડપ્રેશરની પ્રોબલમ હોય તેમણે ગાજરના રસમાં મધ ભેળવીને પીવું જોઈએ.

- ગાજરનો રસ, ટામેટાનો રસ, સંતરાનો રસ અને બીટનો રસ પચીસ ગ્રામની માત્રામાં રોજ લેવાથી બે મહિનામાં ખીલ, ડાઘ અને કરચલીઓ વગેરે દૂર થઈ જશે.

- જેમને પથરીની તકલીફ હોય તેમને રોજ ગાજર, કાકડી અને બીટનો રસ સમાન માત્રામાં લેવો જોઈએ.

- ગાજરના સેવનથી ઉદર રોગ, કફ તેમજ કબજીયાતનો નાશ થાય છે અને આંતરડામાં જામેલ મેલ ઝડપથી દૂર થઈ જાય છે.

- બાળકોને કાચા ગાજર ખવડાવવાથી પેટના કૃમિ નીકળી જાય છે.

- ગાજરનું રોજ સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થઈ જાય છે અને લોહ તત્વોની માત્રા વધે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

વધુ જુઓ..

ધર્મ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

Show comments