Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઔષધીય ગુણોથી ભરપૂર મુલેઠી

Webdunia
સોમવાર, 23 માર્ચ 2015 (15:34 IST)
મૂલેઠી ઔષધિના રૂપમાં પ્રયોગ કરાય છે જે અંદરથી પીળી રેશેદાર , હળવી ગંધવાળી હોય છે. ખાંડથી પણ વધારે મીઠી મુલેઠી મારા સ્વાસ્થય માટે લાભકરી સિદ્ધ થાય છે. એનું સેવન કરવાથી ગળામાં થતી ખરાશ, પેટ સંબંધી બધા રોગો , મિર્ગીના દર્દીઓ માટે શ્વાસ સંબંધી રોગોથી છુટકારો મળે છે. 
 
આવો જાણે મુલેઠીના ગુણો વિશે....... 
 
ગળા માટે લાભકારી- મુલેઠીન સેવન કરવાથી ગળા સંબંધિત રોગો જેમ કે ગળાની ખરાશ, ખાંસીથી છુટકારો મળે છે. 
 
આંતના ટીબી- મુલેઠીનો સેવન કરવાથી આંતની ટીબીથી રાહત મળી શકાય છે. 
 
અલ્સર- અલ્સર થતાં પર મુલેઠીના ચૂર્ણનો સેવન કરવાથી લાભ થાય છે. શરીરના અંદરના ભાફ પર ઘા થતાં મુલેઠીનો સેવન  કરવાથી ઘા જલ્દી ભરી જાય છે. 
 
હિંચકી- હિચલી થતાં મુલેઠીના ચૂર્ણ ખાવતા લાભકારી થાય છે. એમાં મધ મિકસ કરી પાણી સાથે લેવાથી હિચકીથી છુટકારો મળે છે. 
 
મુંહ સુકાવતા - જે લોકોના મુખ વાર-વાર સૂકાય છે તે લોકોને મુલેઠીનો સેવન કરવો જોઈએ. 
 
ત્વચા માટે- મહિલાઓ  માટે મુલેઠી નો સેવન કરવા લાભકારી સિદ્ધ થાય છે જે મહિલાઓ પોતાની સુંદરતાને લાંબા સમય સુધી જાણવી રાખ્વા ઈચ્છે છે . 
 
લોહીની ઉલ્ટી- લોહીની ઉલ્ટી થતાં દૂધ સાથે મુલેઠીના ચૂર્ણ આપવાથી લોહીની ઉલ્ટીઓ બંદ થઈ જાય છે. 
 
આંખ માટે - મુલેઠીના સેવન કરવાથી આંખો માટે લાભકારી સિદ્ધ થાય છે. મુલેઠીના સેવન કરવાથી આંખની રોશની વધે છે. 
 
પેટના ઘા માટે- વૈજ્ઞાનિકો મુજબ આ વાતને સિદ્ધ કરી દીધું છે કે પેટના ઘા પર મુલેઠીની જડનો ચૂર્ણ લાભકારી પ્રભાવ નાખે છે અને ઘા જલ્દી ભરાય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓએ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

Stress and anxiety- એંગ્જાયટી અને સ્ટ્રેસ ઓછુ કરવા માટે કરો આ કામ

વધુ જુઓ..

ધર્મ

હજ દરમિયાન મૃત પામેલા લોકોનુ અંતિમ સંસ્કાર અહીયા થશે જાણો શા માટે

Vat Savitri Vrat Na Niyam: વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓ ન કરે આવી ભૂલ નહી તો અધૂરુ રહી જશે તમારુ વ્રત

Vat Savitri 2024 Wishes: અખંડ સૌભાગ્યનુ પ્રતીક વટ સાવિત્રીના વ્રત નિમિત્તે તમારા સંબંધીઓને મોકલો આ શુભકામના સંદેશ

Vat Savitri Vrat Katha - વટ સાવિત્રી વ્રત કથા (વ્રત કથા વીડિયો સાંભળો)

Importance of Banyan Tree વડના ઝાડમાં હોય છે અનેક ઔષધીય ગુણ, જાણો તેનુ ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

Show comments