Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીના 3 સરળ ઉપાય, વ્યાપાર કે નોકરીમાં ઉન્નતિ હોય છે.

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (12:39 IST)
1. સરસવનુ તેલનો દીવો - માન્યતા મુજબ હોલિકા દહનની રાત્રે સરસવનુ તેલનો ચૌમુખી દીવો ઘરના 
મુખ્ય દ્વારા પર લગાવો. તેની પૂજા અને સાથે જ શ્રીહરિ વિષ્ણુથી સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવી. આવુ 
કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓનો સમાધાન થાય છે. 
 
2. ગોમતી ચક્ર - 21 ગોમતી ચક્ર લઈને હોળિકા દહનની રાત્રે શિવલિંગ પર અર્પિત કરવું. તેનાથી વ્યાપાર કે 
નોકરીમાં ઉન્નતિ હોય છે. 
 
3. બતાશા- ઘર-પરિવારની સુખ-સમૃદ્દિ માટે દરેક સભ્યને હોળીની અગ્નિમાં ઘીમાં પલાળેલી લવિંગ, 1 
બતાશા અને 1 પાન સ્વાહા કરવુ જોઈએ. સાથે જ હોળીની 11 પરિક્રમા કરતા હોળીમાં સૂકા નારિયેળની 
આહુતિ આપવી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

હોળી પહેલા ઘરે જ બનાવો બજાર જેવી સફેદ ચિપ્સ, ફક્ત 5 રૂપિયાની આ વસ્તુ ઉમેરો.

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

ખજૂર ડ્રાય ફ્રુટ્સ શેક કેવી રીતે બનાવશો

વધુ જુઓ..

નવીનતમ

Holi Special recipe- ઘુઘરા

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

Holika Dahan 2025: હોળીકા દહન માટે આટલો જ સમય મળશે, ભદ્રાના કારણે હોળી દહનમાં થશે વિલંબ

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

હોળાષ્ટક દરમિયાન કરો આ ઉપાય, સુખ-સમૃદ્ધિ વધી શકે છે.

આગળનો લેખ
Show comments