Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરક્ષિત ઉપાયોથી ઉજવો હોળીનો તહેવાર , જાણો કેટલીક ખાસ વસ્તુઓ હોળી

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2019 (00:49 IST)
holi safety measures , holi 2019
દર વર્ષે ડાકટરો પાસે એવા બનાવ આવે છે જેમાં કોઈની શરારતથી બીજાની આંખની રોશની ચલી જાય છે. કાનો પરદો ફાટી જાય છે કે ઘણી વાર જીવ પર આવી જાય છે. આથી જરૂરી છે કે તમે સાવધાનીથી હોળી ઉજવો અને બધાની સાથે હોળીના મજાલો . 
આંખો- વધારે રંગ એસિડિક હોય છે. આંખોમાં જતા જ તેનાથી ખંજવાળ કે બળતરા થઈ શકે છે. આંખમાં રંગ ચાલ્યા જાય તો ઠંડા પાઈથી ધોવું. આરામ ન મળે તો ડાકટરથી સંપર્ક કરો. 
 
નખ-
હોળી વીત્યા પછી નખના કોરમાં ઘણા દિવસો સુધી રંગ લાગ્યું રહે છે. જે ખરાબ લાગે છે. નખને સુરક્ષા આપવા માટે ધૂળેટીના દિવસે નેલપાલિશની જાડી પરત લગાડો. નખ જો લાંબા છે તો અંદરની તરફ પણ પરત લગાવી શકો છો. 
 
હોંઠ- 
હોંઠની સુરક્ષા માટે લિપ્સ્ટીક જરૂર લગાડો. હા તેનાથી પહેલા વેસલીનની હળવી પરત લગાવી લો. 
 
વાળ- 
હોળી રમતા પહેલા વાળમાં સારી રીતે તેલ લગાવી લો અને પછી ચોટલી કે જૂડો બનાવી તેને બાંધી લો જેથી કલર તમારા માથાની ત્વચની અંદર ન જઈ શકે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments