Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીનો આ ચંદ્ર ટોટકા , આપશે ધન અને મનગમતી સફળતા

holi 2021 chandra upay
Webdunia
મંગળવાર, 23 માર્ચ 2021 (19:14 IST)
જો તમે મોટી આર્થિક  સમસ્યાથી ગ્રસ્ત છો, તો હોળી પર આ ચંદ્ર ટૉટકા જરૂર કરવું. હોળીની રાત્રે ચંદ્રોદય થયા પછી તમારા ઘરના ધાબા કે ખુલ્લી જગ્યાથી ચાંદ નજર આવે ત્યાં ઉભા થઈ જાઓ. પછી ચંદ્રમાને સ્મરણ કરતા ચાંદીની પ્લેટમાં સૂકા ખજૂર અને થોડા મખાણા રાખી શુદ્દ ઘી નો દીવો સાથી ધૂપ-અગરબતી અર્પિત કરો. 
 
હવે દૂધથી અર્ધ્ય આપો. અર્ધ્ય આપ્યા પછી કોઈ સફેદ પ્રસાદ કે કેસર મિશ્રિત સાબૂદાણાની ખીર અર્પિત કરો. ચંદ્રમાથી આર્થિક સંકટ દૂર કરી સમૃદ્ધિ આપવાનો નિવેદન કરો. પછી પ્રસાદ અને મખાણાને બાળકોમાં વહેંચી નાખો. 
 
પછી સતત આવતી દરેક પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાને દૂધનો અર્ધ્ય જરૂર આપવા. થોડા જ દિવસોમાં તમે અનુભવશો કે આર્થિક સંકટ દૂર થઈ સમૃદ્ધિ સતત વધી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Facial- ઘરે જ સરળ સ્ટેપમાં રોઝ ફેશિયલ કરો, ગ્લોઈંગ સ્કિન મેળવો

Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ

શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ

What to buy on Akshaya Tritiya 2025 ? અક્ષય તૃતીયા પર ઘરે લાવો આ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા

Good Friday 2025: ગુડ ફ્રાઈડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? અહીં જાણો તેનો ઈતિહાસ અને ધાર્મિક મહત્વ

Vishnu Chalisa Path: વિષ્ણુ ચાલીસાનો પાઠ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ? રીત જાણો

આગળનો લેખ
Show comments