Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ હોળી બની રહ્યુ છે ગજકેસરી યોગ, હોળિકા દહન પર આ 5 ઉપાય કરવાથી મળશે શનિ-રાહુ-કેતુ નજર દોષથી મુક્તિ

Webdunia
ગુરુવાર, 5 માર્ચ 2020 (17:50 IST)
Holi 2020- રંગના તહેવાર હોળી આ વર્ષે 10 માર્ચને ઉજવાશે. ખાસ વાત આ છે કે આ વર્ષ હોળી દહન ખૂબ શુભ ગજ કેસરી યોગમાં ઉજવાશે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ એટલે કે શેર હાથી કેસરી એટલે શેર હાથી અને શેરનો સંબંધ એટલે કે રાજસી સુખ. ગજને ગણેશજીનો રૂપ ગણાય છે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ, નક્ષત્ર અને ગ્રહની સ્થિતિના આધારે મળે છે. આવો જાણીએ છે કે આખરે કઈ દિવસ કયાં શુભ મૂહૂર્તમાં હોળિકા દહનનો શુભ મૂહૂર્ત (Holika Dahan 2020) 
 
હોળિકા દહનનો દિવસ 9 માર્ચ 
સંધ્યાકાળમાં 6 વાગીને 22 મિનિટથી 8 વાગીને 49 મિનિટ સુધી 
ભદ્રાકાળ  - સવારે 09:50 થી સવારે 10:51 સુધી
ભદ્ર મુખ - 10. 51 થી 12.32 સુધી 
હોલીકા દહન, શનિ-રાહુ-કેતુ પર આ 5 ઉપાય કરો અને આંખોના દોષોથી છૂટકારો મેળવો-
-શનિ-રાહુ-કેતુવાળા વ્યક્તિની હોલિકા પૂજા અથવા માત્ર દૃષ્ટિથી આંખોની ખામી દૂર થાય છે.
હોળિકાદહન પર કરવું આ 5 ઉપાય મળશે  શનિ-રાહુ-કેતુ અને નજર દોષથી મુક્તિ 
- હોળિકાદહન કરવા કે પછી તેમના દર્શન માત્રથી પણ માણસને શનિ-રાહુ-કેતુના નજર દોષથી મુક્તિ મળે છે. 
- જો તમે તમારી કોઈ મનોકામના પૂરી કરવા ઈચ્છો છો તો બળતી હોળીમાં 3 ગોમતી ચક્ર હાથમાં લઈને તમારી ઈચ્છાને 21 વાર મનમાં બોલીને ત્રણ ગોમતી ચક્રને અગ્નિમાં નાખી અગ્નિને પ્રણામ કરીને પરત આવી જાઓ. 
- ધાર્મિક માન્યતાઓ મુજબ જો કોઈ માણસ ઘરમાં રાખને ચાંદીની ડિબિયામાં રાખે છે તો તેમની બાધાઓ પોત પોતે જ દૂર થઈ જાય છે. 
- તમારા કાર્યમાં આવતી મુશ્કેલીને દૂર કરવા માટે લોટના ચોમુખી દીવા સરસવનુ તેલ ભરી તેમાં કેટલાક દાણા કાળા તલ, એક બતાશો, સિંદૂર અને એક તાંબાના સિક્કા નાખી તેને હોળીની અગ્નિથી પ્રગટાવો. હવે આ દીવાને ઘરના પીડિત માણસના માથાથી ઉતારીને કોઈ સુનસાન ચાર રસ્તા પર રાખી વગર પાછળ વળી પરત આવી તમારા હાથ-પગ ધોઈમે ઘરમાં પ્રવેશ કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહીં અને લસણથી બનાવો સ્વાદિષ્ટ શાક, સ્વાદ એવો કે તમે આંગળીઓ ચાટતા રહી જશો, જલ્દી નોંધી લો રેસીપી

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

Somwar Na Upay: સોમવારે બની રહ્યો છે ઉત્તરાષાઢા નક્ષત્ર કા સંયોગ, જરૂર કરો આ વિશેષ ઉપાય, જરૂર કરો આ ઉપાય મહાદેવ દૂર કરશે દરેક પરેશાની

Chaitra Navratri 2025:ચૈત્ર નવરાત્રીમાં ખરીદો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

આગળનો લેખ
Show comments