આ વર્ષે હોલિકાદહન પર ભદ્રાનો પડછાયો નથી. આ ઉપરાંત એક વિશેષ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ પડી રહ્યો છે. જે 13 કલાક સુધી રહેશે. વિદ્વાનો મુજબ આ સર્વાર્થ સિદ્ધિ યોગ શ્રેષ્ઠ છે. સર્વાર્થ સિદ્ધિ યોગ બધા કાર્યોને સિદ્ધ યોગ પણ પડી રહ્યા છે. જે 13 કલાક સુધી રહેશે. વિદ્વાનોના મુજબ આ સર્વાર્થ સિદ્ધિ યોગ શ્રેષ્ઠ છે. સર્વાર્થ સિદ્ધિ યોગ બધા કાર્યોને સિદ્ધ કરવાનો છે. આ વર્ષ હોલિકાદહન 12 માર્ચ રવિવારે થશે ત્યારબાદ સોમવારનો રંગ રમવામાં આવશે.
શાસ્ત્રો મુજબ હોલિકાદહન પ્રદોષકાળમાં કરવુ સર્વશ્રેષ્ઠ છે. સૂર્યોદયથી રાત્રે 8.23 વાગ્યા સુધી પૂર્ણિમા તિથિ રહેશે. સાંજે 5.40થી આગામી દિવસ સવારે 6.53 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. જો કે હોલિકાદહન જુદા જુદા મુહૂર્તમાં ક્યારેય કરી શકાય છે. પણ પ્રદોષ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે.