Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi - હોળીની અગ્નિ કોને ન જોવી જોઈએ જરૂર જાણો

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (15:41 IST)
હોળિકા દહનની અગ્નિને બળતા શરીરનો પ્રતીક ગણાય છે. તેથી કોઈ પણ નવપરિણીતને આ અગ્નિ નહી જોવી જોઈએ. તેને અશુભ ગણાય છે. તેનાથી તેમના નવા 
 
પરિણીત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. 
 
 જો તમે તમારા માતા-પિતાની એક જ સંતાન છો તો તમને હોળિકા દહનની અગ્નિને પ્રગટાવવાથી બચવુ જોઈએ. તેને શુભ નહી ગણાય છે. એક ભાઈ અને એક બેન થતા 
 
ભાઈ દ્વારા હોળિકા દહનની અગ્નિને પ્રગટાવી શકે છે. 
 
હોળિકા દહનના દિવસે શું નહી કરવુ જોઈએ 
1. હોળિકા દહનના દિવસે સફેદ ખાદ્ય પદાર્થ ગ્રહણ ન કરવા જોઈએ. 
2. હોળિકા દહનના સમયે માથા ઢાંકીને જ પૂજા કરવી જોઈએ. 
3. નવપરિણીત મહિલાઓને હોળિકા દહન ન જોવુ જોઈએ. 
4. સાસ-વહૂએ એક સાથે મળીને હોળિકા દહન ન જોવુ જોઈએ. 
5. આ દિવસે કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવા જોઈએ. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments