Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીના આ 5 ઉપાય કર્યા પછી હાથમાં ટકવા લાગશે પૈસા

Webdunia
મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (17:36 IST)
* હોળીની રાત્રે એક સફેદ વસ્ત્રમાં સવા સો ગ્રામ આખા ચોખા બાંધીને તમારા પૂજા સ્થળ પર મૂકો અને ઓમ શ્રીમ શ્રિયે નમ: નો 108 વાર જાપ કરો ત્યારબાદ તે તિજોરી રાખી લો ધનસમૃદ્ધિ વધશે. 
 
* હોળીના દિવસે એક રોટલી પર પાંચ પતાશા અને ચાંદીનો વર્ક મૂકી ગાયને ખવડાવો જીવનમાં ધન સમૃદ્ધિ વધશે. 
 
* હોળિકા દહનની રાત્રે એક શંખમાં ગંગાજળ ભરીને તમારા પૂજા સ્થળ પર મૂકો અને બીજા દિવસે સવારે તમારા આખા ઘરમાં ગંગાજનો છાંટો ઘરમાં સમૃદ્ધિ વધશે. 
 
* હોળીના દિવસે એક સ્ફટિક શ્રી યંત્ર લાવીને ગંગાજળથી અભિષેક કરીને તમારા  પૂજા સ્થળમાં સ્થાપિત કરો ઘરમાં ધન આગમનના સાધન વધશે. 
 
* હોળિકા દહનના સમયે ધન પ્રાપ્તિની કામના કરતા સફેદ રંગની મિઠાઈ સળગતી અગ્નિમાં રાખી દો. તેનાથી તમારા હાથમાં  પૈસા ટકા લાગશે . 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

આગળનો લેખ
Show comments