Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, હવે વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા

Webdunia
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (14:28 IST)
- ભણતરનો ભાર ઓછુ થશે 
- હવે એક નહી બે વાર બોર્ડ પરીક્ષા 
-તનાવમા હશે કમી અને વિદ્યાર્થીઓના વિકાસ થશે
 
Board exam- વિદ્યાર્થી હવે વર્ષમાં બે વાર 10 મા અને 12 મા ઘોરણની બોર્ડની પરીક્ષા આપી શકશે. આ નિર્ણય 2020ની નવી શિક્ષા નીતિના ઉદ્દેશ્યોને જોઈને લેવામાં આવ્યુ છે. તેના ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના વચ્ચે અભ્યાસના તણાવને ઓછુ કરવુ છે. 
 
શિક્ષણ મંત્રીએ કહ્યું, “NEP દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવાનું, તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું, વિદ્યાર્થીઓને સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખવા અને ભવિષ્ય માટે તૈયાર કરવાનું છે. તે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું એક સૂત્ર છે.
 
શાળામાં દરેક બાળકને બોર્ડ પરીક્ષાની ચિંતા હોય છે. પણ હવે આ ચિંતા ઓછી થશે. કારણ કે હવે વિદ્યાર્થી વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા આપી શકશે. જી હા કેદ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ આને લઈને મોટી જાહેરાત કરી છે. શૈક્ષણિક સત્ર 2025-26થી વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વાર 10 મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા થશે. આ પગલા 2020માં સામે આવી નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ (NEEP) ના ઉદ્દેશ્યોને જોઈને ઉઠાવવામાં આવ્યુ છે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના વચ્ચે અભ્યાસના તનાવને ઓછુ કરવુ છે. 
 
તનાવમા હશે કમી અને વિદ્યાર્થીઓના વિકાસ થશે
 
કેંદ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાતનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના વચ્ચે સ્ટ્રેસના લેવલને ઓછુ કરવુ છે. તેણે શૈક્ષણિક ગતિવિધિઓની સાથે-સાથે કળા, સંસ્કૃતિ અને રમતમાં જોડાણને વધારો આપવાની વાત પણ બોલી છે. તેના માટે આશરે 10 દિવસ વિદ્યાર્થી વગર બેહ શાળા જઈ શકશે. વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષાઓની શરૂઆતનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સારુ પ્રર્દશન કરવા માટે વધારે અવસર આપવા છે. બન્ને પરીક્ષા પછી ફાઈનલ માર્કશીટ બનાવવામાં આવશે. જેમાં બન્ને સ્કોર જોવાશે. 

Edited By-Monica Sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments