Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Jayanti- શનિજયંતિ પર આટ્લું કરો.. જરૂર વાંચો(Video)

શનિજયંતિ પર આટ્લું કરો

Webdunia
બુધવાર, 24 મે 2017 (20:19 IST)
શનિ મંદિરમાં જઈ શનિ દેવના શ્રી વિગ્રહ પર કાળા તલ, કાળા અડદ, લોખંડ, કાળુ કાપડ, વાદળી કાપડ, ગોળ, વાદળી ફૂલ, આંકડાના ફૂલ અર્પિત કરો. 
 
શનિદેવનું પૂજન કરો અને ઉપવાસ રાખો. 
 
અમાસની રાતે 8 બદામ અને 8 કાજળની ડબ્બી કાળા વસ્ત્રમાં બાંધીને  તિજોરીમાં મુકો. 
 
અમાસના દિવસે કાળા રંગના કૂતરાને ઘરે લાવી ઘરના સભ્યની જેમ રાખો અને તેની સેવા કરો. જો એવું ના કરી શકાય તો કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવો. કૂતરો શનિદેવનું વાહન છે. તેથી જે કૂતરાને ખવડાવે છે તેના પર શનિદેવ પ્રસન્ન થાય છે. 
 
પીપળાને જળ અર્પિત કરો. 
 
કાળા રંગના વસ્ત્ર પહેરો. 
 
તલ અને અડદથી બનેલી રસોઈ ગરીબોને આપો.
 
આખા અડદ કોઈ ભિખારીને દાન કરો કે કાગળાને ખવડાવો. 
 
આજના દિવસે દારૂ અને માંસનો ત્યાગ કરો. 
 
શનિ સંબંધી સંબંધી ચિંતાઓને નિવારણ માટે શનિ મંત્ર વિશેષ રૂપથી શુભ રહે છે.  
 
ॐ धनदाय नम:
 
ॐ मन्दाय नम:
 
ॐ मन्दचेष्टाय नम:
 
ॐ क्रूराय नम:
 
ॐ भानुपुत्राय नम:
 
ॐ शनैश्वराय नम: 
 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
વધુ જુઓ..

જરૂર વાંચો

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

વધુ જુઓ..

નવીનતમ

Mahakumbh 2025 Akhada: અખાડાઓ કેવી રીતે અને શા માટે બનાવવામાં આવ્યા હતા? તેને બનાવવા પાછળનો શું હતો ઉદ્દેશ્ય, જાણો અખાડાનો ઇતિહાસ

Maha Kumbh 2025: મહાકુંભમાં જનારા ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે રાજ્ય સરકાર, આપશે આ સુવિદ્યાઓ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

આગળનો લેખ
Show comments