Dharma Sangrah

વાસ્તુ - મનપસંદ જોબ જોઈતી હોય તો કરો આ ઉપાય

Webdunia
ગુરુવાર, 19 એપ્રિલ 2018 (00:49 IST)
મનપસંદ નોકરી નથી મળી રહી કે પછી નોકરીની શોધથી પરેશાન છો.. તો તમારા નસીબને દોષ બિલકુલ ન આપશો.  તમારી કોશિશ ચાલુ રાખો અને કેટલાક સહેલા વાસ્તુના ઉપાયો અપનાવો. આવો જાણીએ શુ છે એ ઉપાયો.. 
 
- તમારા ઘરમાં હનુમાનજીનુ ઉડતુ ચિત્ર મુકો. હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો. 
- રોજ શિવલિંગ પર જળાભિષેક કરો.  
- ઈંટરવ્યુ આપવા જતી વખતે ગાયને ગોળ અને લોટ ખવડાવો. 
- પક્ષીઓને સાત અનાજ મિક્સ કરીને ખવડાવો. 
- ઘરમાં બનનારા ભોજનમાંથી થોડો થોડો પદાર્થ વાસ્તુદેવને અર્પિત કરો અને પછી તેને ગાયને ખવડાવી દો. 
- ઈંટરવ્યુ સમયે તમારા ખિસ્સામાં લાલ રંગનો રૂમાલ મુકો. 
- તમારા રૂમમાંથી ફાલતુ સામાન હટાવી દો. ઉત્તર દિશાની દિવાલ પર કાચ મુકવાથી રોજગારની તક મળે છે. સ્ટેશનરીનો જૂનો સામાન.. ઓફિસની જૂની ફાઈલો જેવી વસ્તુઓ ઘરમાંથી બહાર કરો. 
- ઘરમાં તૂટેલા મશીન ન મુકો. 
- ઘરમાં ક્યારેય સાવરણીને ઉભી ન  મુકશો. ન તો એવી જગ્યાએ મુકો જેને કોઈ ઓળંગી શકે. 
- ઘરમાં ઉત્તર દિશાની દિવાલ પર જૂની સજાવટનો સામાન હોય તો તેને હટાવી દો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Gold Silver Rate Today - સોના અને ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો છે, જાણો આજના ભાવ

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ પર RSS નુ આવ્યુ પહેલુ નિવેદન, કહ્યુ - આ યુધ્ધ જલ્દી ખતમ થવુ જોઈએ

તેહરાનમાં વિરોધીઓ પર મોટો હુમલો, આઝાદી સ્ક્વેર પાસે અંધાધૂંધી; ઈરાન હચમચી ગયું

Navratri Upay: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે કરો આ ઉપાયો, મા ભગવતી દૂર કરશે દરેક મુશ્કેલી

શેરબજારમાં સતત ઘટાડો, રોકાણકારોએ લાખો કરોડ ગુમાવ્યા, શું મધ્ય પૂર્વ યુદ્ધ બજારને નીચે લાવશે

આગળનો લેખ
Show comments