Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂગ્રામમાં મોટી દુર્ઘટના- તીવ્ર વરસાદથી ત્રણ માળાની બિલ્ડીંગ ધારાશાયી, બેની મોત, કાટમાળમાં ઘણા લોકોના દટાયા હોવાની શક્યતા

Webdunia
રવિવાર, 18 જુલાઈ 2021 (22:27 IST)
ગુરૂગ્રામના પટોદી રોડ સ્થિત ફર્રૂખનગરના ખવાસપુરમાં રવિવારે સાંજે આશરે પાંચ વાગ્યે મોટી દુર્ઘટના થઈ ગઈ. સતત થઈ રહી આંધી અને વરસાદના કારણે ત્રણ માળની બિલ્ડીંગ ધારાશાયી થઈ ગઈ. બિલ્ડીંગ 
પડવાની આવાજથી આસપાસના ક્ષેત્રમાં હોબાળો મચી ગયું. જણાવીઈ છે કે તોફાન વરસાદના કારણે બિલ્ડીંગ પર આકાશી વીજળી પડી ચે. બિલ્ડીંગ પડવાથી તેના કાટમાળ નીચે દટાયા લોકોની મોતની પણ સૂચના છે. બિલ્ડીંગ પડવાના સમાચારથી રાહત-બચાવ કામગીરી ચાલૂ કરી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઑપરેશન કર્યુ. ઘટનામાં ઘણા લોકોના દટાયા હોવાની શકયતા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

આગળનો લેખ
Show comments