Webdunia - Bharat's app for daily news and videos

Install App

Inauspicious Gifts: દીકરીની વિદાયમાં શા માટે નહી આપવા જોઈએ અથાણુ? જાણો શું છે તેના પાછળના કારણ

Webdunia
ગુરુવાર, 1 જૂન 2023 (15:02 IST)
Inauspicious Gifts- લગ્નમાં દીકરીઓને ભેંટ આપવાની પરંપરા  પણ વર્ષો જૂની છે. તમારી ક્ષમતા અને શ્રદ્ધાના મુજબ દરેક માતા-પિતા દીકરીને લગ્નના સમયે લઈક ન કઈક ભેંટ જરૂર આપે છે. પરંતુ શું તમે જાણો છો કે દીકરીને વિદાય સમયે ચાર વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ
 
ભૂલથી પણ વિદાય સમયે દીકરીને ચાર વસ્તુઓ ન આપવી જોઈએ. તેને ક્યારેય સાવરણી, સોય, ગળણી અને અથાણું ન આપવું જોઈએ. આવો જાણીએ તેની પાછળનું કારણ.
 
1. સંબંધમાં ખટાસ લાવશે અથાણું 
પંડિતજી કહે છે કે દીકરીની વિદાયના સમયે અથાણું ભેંટ કરવાથી તેમના જીવનમાં ખટાસ પડી શકે છે. અથાણાના સ્વાદ ખાટુ હોવાના કારણે તેને આપવુ યોગ્ય નથી. જો તમે દીકરી તમારા હાથના બનેલા અથાણા આપવા ઈચ્છે છે તો લગ્ન પછી તેમના ઘરે જઈને અથાણુ બનાવી શકો છો. 
 
2. સાવરણે ક્યારે ન કરવી ભેંટ 
આવુ કહે છે કે સાવરણીમાં પોતે માતા લક્ષ્મીનો વાસ હોય છે. પણ શું તમે જાણો છો કે દીકરીની વિદાયના સમયે સાવરણી ક્યારે ન આપવી જોઈએ. કહે છે કે આવુ કરવાથી દીકરીના ઘર-સંસાર ક્યારે સુખથી નથી રહેતા. તેમના જીવન દુખથી ભરેલુ રહેશે. તેથી લગ્ન પછી વિદાયમાં આ એક વસ્તુ ક્યારે ન આપવી. 
 
3. સોય કે અણીદાર વસ્તુ 
પંડિત પ્રદીપ મિશ્રા કહે છે કે દીકરીની વિદાયના સમયે ક્યારે સોય ન આપવી. કહે છે કે બેન કે દીકરીના વિદાયના સમયે સોય ભેંટ કરવાથી સંબંધમાં મધુરતાની જગ્યા કટુતા આવા લાગે છે. તમને સોયની સમાન અણીદાર વસ્તુ પણ દીકરીને વિદાયમાં આપવાથી બચવા જોઈએ. 
 
4. ચાળણી 
વિદાયના સમયે દીકરીને ભૂલીને પણ લોટની ચાળણી ન આપવી જોઈએ. મકર સંક્રાતિના સમયે માતાઓ તેમની દીકરીને 13 વસ્તુઓ ભેંટ આપે છે. કેટલીક માતાઓ તેમાં લોટની ચાળણી પણ ભેંટ કરી આપે છે જે યોગ્ય નથી. દીકરીઓને લોટની ચાળણી  ભેંટ કરવાથી તેમના સુખી જીવન પ્રભાવિત થઈ શકે છે. તેથી આ ભૂલ ન કરવી. 
Edited BY-Monica Sahu

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments