Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં અપનાવો આ ટોટકા અને ફાયદા જુઓ

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (17:22 IST)
29 સપ્ટેમ્બરના રોજ નવરાત્રી વિશ્રામ થઈ જશે. આ દરમિયાન સાચા મનથી ઘરમાં આ ઉપાય કરી લેશો તો માતા તમારા ઘરમાં કુબેરનો ખજાનો ખોલી નાખશે.  
 
- કાળા કપડામાં 25 ગ્રામ ફટકડીનો ટુકડો લપેટીને ઘર કે દુકાનના મુખ્ય દરવાજાની વચ્ચોવચ્ચ ટાંગી દો.. જો લટકાવવા માટે જગ્યા ન હોય તો કાંચના કોઈ વાસણમાં પણ તેને મુકી શકો છો. થોડા જ દિવસોમાં તમને મહાલક્ષ્મીની અપાર કૃપાનો અનુભવ થશે. 
 
- પતિ પત્ની વચ્ચે કારણ વગર લડાઈ ઝગડા થતા હોય કે કોઈ કારણસર પરેશાને રહેતી હોય તો ફટકડીના 4-5 ટુકડા બેડરૂમમાં મુકી દો.. પરસ્પર પ્રેમ સંબંધો ગાઢ થશે. 
 
- વોશરૂમમાં ફટકડીના 4-5 ટુકડા કાંચના કોઈ વાસણમાં નાખીને મુકી દો.. એક મહિના પછી આ ટુકડા બદલી નાખો.. ઘરમાં ફેલાયેલી દરેક પ્રકારની નકારાત્મકતાથી રાહત મળશે. 
 
- નાનુ બાળક સૂતી વખતે ગભરાય જતુ હોય તો મંગળવારે અથવા રવિવારે ફટકડીનો એક ટુકડો બાળકના માથા નીચે મુકી દો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

આગળનો લેખ
Show comments