Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિયોડરેંટના ઉપયોગ કરતા પહેલા આટલુ જરૂર વિચારશો.

Webdunia
શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (15:42 IST)
શોધકર્તાઓને પોતાના અભ્યાસમાં માન્યું છે કે ખુશબુદાર કાસ્મેટિક્સનો ઉપયોગ કરવાથી શરીરમાં એક્ટિનોબેક્ટીરીયા વધારે થઈ જાય છે.

પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે અને તાજગીથી ભરપૂર  રહેવા માટે તમે ડિયોડરેંટ  કે એંટીએસ્પિરેંટનો ઉપયોગ કરો છો ?જો એવું છે તો તમે પોતે તમારી માટે મુશ્કેલીઓ વધારો  છો.
 
શોધકર્તાઓએ એક મહીના સુધી પ્રતિભાગીઓ પર પરીક્ષણ કરીને દાવો કર્યો છે. તેને પ્રતિભાગીઓને એક મહીના સુધી સતત ડિયોડોરેંટનો ઉપયોગ કરવા કહ્યું. 
 
આ દરમ્યાન તેને તેના અંડરઆર્મસથી નિકળતાં પરસેવાનું  પરીક્ષણ કર્યુ. પરફ્યુમનો  ઉપયોગ બંદ કરવાના  થોડા અઠવાડિયા પછી તે પ્રતિભાગીઓનુ  ફરીથી પરીક્ષણ કર્યુ. . 
 
તેમને જોયુ કે  ડિયોડોરેંટના ઉપયોગ બંદ કરવાથી પ્રતિભાગીઓના પરસેવામાં એક્ટિનોબેક્ટીરીયા ઓછા થઈ ગયાં. 
 
આ વિશે મુખ્ય શોધકર્તાનું માનવુ  છે કે આપણે  આજે પરસેવાની દુર્ગંધ મટાડવા માટે જે પ્રસાધનોનો પ્રયોગ કરીએ છીએ  તે ખરેખરમાં એક્ટિનોબેક્ટીરીયા ઓછા નહી કરી શકતા. 
 
તેમનો માનવું છે કે ડિયોડરેંટ પરસેવાની દુર્ગંધ ખત્મ નહી કરતાં પણ એ ખુશબું આગળ દુર્ગંધ દબાઈ જાય છે. 
 
 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments