Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખરેખર નહી જાણતા હશો પાર્ટનર રાખવાના આ ફાયદા, શોધમાં થયું મોટું ખુલાસો

ખરેખર નહી જાણતા હશો પાર્ટનર રાખવાના આ ફાયદા
Webdunia
મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (16:28 IST)
તાજેતરમાં થયેલ એક શોધમાં આ વાત ખુલાસો થયું છે કે જો તમે તનાવમાં છો તો તે સમયે તમે તમારા પાર્ટનર વિશે વિચારશો તો તમારું આખુ તનાવ ખત્મ થઈ જશે અને તમે રિલેક્સ અનુભવશો. આ શોધ રિસર્ચ યૂનિવર્સિટી ઑફ એરિજોનાની છે. શોધકર્તાએ જણાવ્યું કે જો તમે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને તે સમયે તમે બહુ પરેશાન છો તો તે સમયે તમે તમારા પાર્ટનરના વિશે વિચારવું કારગર સિદ્ધ થઈ શકે છે. 
 
યૂનિર્વસિટી ઑફ એરિજોનાના ડાકટિઓરેલ સ્ટૂડેંટ કેલ બોરોસાએ જણાવ્યું કે અમારા જીવનમાં દરેક પગલાં પર તનાવ છે અને આ તનાવથી છુટકારો મેળવા અમે સંબંધ અને પ્રેમથી મેળવી શકે છે. 
 
આ સ્ટડીને આશરે 102 લોકો પર કરાઈ હતી જે લોકો પહેલાથી રિલેશનશિપમાં હતા. તેમા આ વાતને પણ જણાવ્યું કે ટેંશનથી છુટકારા મેળવવા પાર્ટનરનો મુખ્ય રોલ હોય છે. 
 
શોધકર્તાએ એક મિનિટ સુધી ઠંડા પાણીમાં પગ નાખીને ટેંશન ઓછું કરવાના પ્રયોગ કર્યું પણ આ પ્રયોગમાં અસફળ રહ્યા. પ્રયોગના સમયે મેળવ્યું કે જે લોકો તેમના પાર્ટનરની સાથે છે તે વધારે સંતુષ્ટ  અને ખુશ છે. આ અભ્યાસમાં આ વાતો પણ ખુલાસો થયુ કે જેલોકો સિંગલ રહે છે તેનાથી વધારે ખુશ રિલેશનશિપ વાળા લોકો રહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

આગળનો લેખ
Show comments