Webdunia - Bharat's app for daily news and videos

Install App

શીઘ્રપતનના ઉમ્ર સાથે સીધો સંબંધ હોય છે.

Webdunia
મંગળવાર, 1 મે 2018 (11:30 IST)
શીઘ્રપતનની સમસ્યાને દૂર કરવા માટે ભોજનમાં શામેળ કરો આ આહાર 
 
આજે અમે તમને શીઘ્રપતનની સમસ્યાને દૂર કરવા માટે તમને ભોજનમાં શામેળ કરતા આહાર જણાવીશ. ડાક્ટરોનો કહેવું છે કે શીઘ્રપતનના ઉમ્ર સાથે સીધો સંબંધ હોય છે.
 
જો તમને શીઘ્રપતનની સમસ્યા છે તો એને દૂર કરવા માટે તમે દરરોજ બે ઈંડા જરૂર ખાવો કારણકે એમાં વિટામિન ડી હોવાના કારણે આ તમારી સેક્સ ડ્રાઈવ વધારે છે. 
 
* ડાર્ક ચોકલેટમાં અમીનો એસિડ હોય છે જે હાર્મોનના પ્રોડક્ટ પર અસર નાખે છે .એને ખાવાથી પુરૂષના યૌન અંગ સુધી લોહીના સંચાર વધે છે. 
 
* ગાજરમાં વિટામિન અને મિનર્લ્સ હોય છે એને ખાવાથી માંસપેશીઓ મજબૂત હોય છે અને યૌન અંગમાં લોહીના પ્રવાહને સરળ બનાવે છે. 
 
* ઓટસમાં સેરોટોનિન હોય છે , જે મગજથી તનાવના લેવલને ઓછું કરે છે . 
 
* શીઘ્રપતનથી આરામ મેળવા માટે તમને અશ્વગંધા ખાવા જોઈએ કારણકે એને ખાવાથી શારીરિક મજબૂતી આવે છે અને નપુંસંકતા પણ દૂર થાય છે. 
 
* એવોકૉડોમાં વિટામિન સી કે અને બી હોય છે જે અમારા શરીરમાં લોહીના સંચારને જરૂરી અંગો સુધી પહોંચાડે છે. એના સેવન કરવાથી સેક્સ લાઈફ  સારી થઈ જાય છે. 
 
* કેળાના સેવન કરવાથી પુરૂષોમાં સ્પર્મની સંખ્યા વધે છે કારણકે એમાં ખાસ પ્રકારના એંજાઈમ હોય છે જે સેક્સ ડ્રાઈવ વધારે છે. 
 
* અખરોટમાં ખૂબ વધારે પ્રોટીન અને જરૂરી મિનરલ્સ હોય છે.  એના સેવનથી નપુંસકતા અને શીઘ્રપતનની સારવાર થાય છે.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન

Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

જગન્નાથ પુરીમાં દર વર્ષે વસંત પંચમીના દિવસથી રથ નિર્માણ માટે લાકડાની પૂજા શરૂ થાય છે.

આગળનો લેખ