suvichar

પ્રેગ્નેંસીમાં આદુની ચા થઈ શકે છે હાનિકારક જાણો શા માટે

Webdunia
શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (16:22 IST)
પ્રેગ્નેંસીમાં આદુની ચા થઈ શકે છે હાનિકારક જાણો શા માટે 
 
પ્રેગ્નેંસીમાં મહિલાઓને ખૂબ વધારે કેયરની જરૂર હોય છે. હેલ્દી ફૂડ નાની -નાની એક્સરસાઈજથી તને પ્રેગ્નેંસેમાં પોતાને અને બાળકનો સાચી રીતે સાચવી શકો છો. પ્રેગ્ગ્નેંસીથી લઈને બાળકના જન્મ થતા સુધી મહિલાઓના શરીરમાં ઘણા ફેરફાર હોય છે. તેથી જો તમે પ્રેગ્નેંસીમાં આદુની ચા પીવો છો તો આજથી જ આ ટેવને ઓછી કરી નાખો કારણકે એવી ટેવથી તમારી હેલ્થ પર ખરાવ અસર પડી શકે છે. આવો તમને જણાવીએ કે આદુ વાળી ચાથી સંકળાયેલી કઈ વાત છે જે તમારા માટે હાનિકારક હોઈ શકે છે. 
 
આદુવાળી ચા પ્રેગ્નેંસીમાં કેવી રીતે અસર નાખે છે? 
 
હકીકતમાં આદુ શરીરને નુકશાન નહી પહોંચાડે અને શિયાળામાં આદુવાળી ચા ફાયદકારી હોય છે કારણકે આદું ગર્મ હોય છે પણ પ્રેગ્નેંટ મહિલાની બૉડી ખૂબ કોમળ હોય છે તેથી તે સમય તમને વધારે આદુંનો સેવન નહી કરવું જોઈએ. વધારે આદુંની ચા પીવાથી ગૈસની પ્રાબ્લેમ, પેટ ખરાબ, ડાયરિયા છાતીમાં બળતરા જેવી પ્રોબ્લેમ વધી જાય છે. 
 
 
પ્રેગ્નેંસીના સમયે કેટલું આદુંનો સેવન સારું હોય છે. 
પ્રેગ્નેટ મહિલાને કેટલું આદુંનો સેવન કરવું જોઈએ અને કેટલું નહી, આ વાતનો અંદાજો મહિલાની હેલ્થને જોઈ કરી શકાય છે. તમે તમારા ડાક્ટર કે ડાયટીશિયનથી આ વિશે સલાહ લઈ શકો છો કે કેટલી આદુંનો સેવન તમારી હેલ્થે માટે જરૂરી છે.
 
પ્રેગ્નેંસીના કયાં સમયે ન કરવું આદુંનો સેવન 
પ્રેગ્નેંસીના સમયે તમે તમારા બ્લ્ડ પ્રેશરની પરેશાનીથી પસાર થઈ રહ્યા છો તો આદું વાળી ચા કદાચ ન પીવી. આદું વાળી ચા દવાઓના અસરને ઓછું કરી નાખશે જેનાથી બ્લ્ડ પ્રેશરની પ્રોબ્લેમ વધી શકે છે. તે સિવાય જો પહેલા તમારું અબાર્શન થઈ ગયું છે કે આદુંની ચાનો સેવન ન કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુંબઈમાં પીએમ મોદી-મેક્રોન બેઠક શરૂ, સંરક્ષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે

માસૂમ બાળકના મૃત્યુ માટે સગીર સ્કોર્પિયો સવાર જવાબદાર હોવાનું જાણવા મળ્યું, રડતી માતા કહ્યુ - મને ન્યાય જોઈએ છે

Ganga Swaroop Yojana - ગંગા સ્વરૂપા સહાય યોજનામાં ક્રાંતિકારી ફેરફાર: હવે પેન્શન લેવા બેંક જવાની જરૂર નથી, પોસ્ટમેન ઘરે આવીને આપશે પૈસા

ગુજરાતની કોર્ટો પર બોમ્બનો ખતરો: વડોદરા, વલસાડ અને ગાંધીનગર જિલ્લા કોર્ટને ઉડાવી દેવાની ધમકી

Jio Arogya AI મિનિટોમાં આરોગ્ય સ્ક્રીનિંગ, AI ક્લિનિક મોડેલ રજૂ

વધુ જુઓ..

ધર્મ

મોર બની થનગાટ કરે

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

આગળનો લેખ
Show comments