Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરે છે નારિયલ તેલ

Webdunia
શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (00:54 IST)
નારિયલ તેલનો દૈનિક આહારમાં ઉપયોગ બ્લ્ડપ્રેશરના લેવલ સામાન્ય કરવામાં સહાયક હોઈ શકે છે. શોધકર્તાઓ કહે છે કે બૈરોરિફ્લેક્સ સંવેદનશીલતામાં અછત બીપીને ઓછું કરવામાં સહાયક છે. 
 
બ્રાજીલની ફેડરલ યુનિવર્સિટી ઑફ પરેબાના શોધકર્તા વલાદિર ડે એડ્રાડે બ્રગએ કહ્યું કે નારિયલના તેલનો આહારમાં ઉપયોગ હાઈ બ્લ્ડપ્રેશરમાં પણ સહાયક છે. આશોધ ઉંદર પર કરાઈ અને મેળ્વ્યું કે નારિયલ તેલન આ સેવનથી ઉંદરનો વજન ઓછું થઈ ગયુંૢ બ્રાગાને કહ્યું કે અમારો આગળું પગલું આ જોવાનો ક્છ એકે આ વિધિ માણસ પર પણ કારગર થશે. 
 
તેણે કહ્યું કે આ શોધ વર્તમાન સમયમાં ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે નારિયલ તેલના સેવન ખેલાડિયોના સ્વાસ્થય માટે ખૂબ સારું ગણાય છે અને સ્વસ્થ જીવંસૈલીના ઈચ્છુક લોકો પણ નારિયલ તેલને પોતાના આહારમાં શામેળ કરે છે.     
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments