Webdunia - Bharat's app for daily news and videos

Install App

તસ્લીમાને અજ્ઞાત સ્થળે લઇ ગયા

વિવાદાસ્પદ બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન..

વાર્તા
મંગળવાર, 27 નવેમ્બર 2007 (16:44 IST)
નવી દિલ્હી (વાર્તા) વિવાદાસ્પદ બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનને કેન્દ્રીય સલામતી એજન્સી દ્વારા તેમને સોમવારે મોડી રાત્રે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ તસ્લીમાને છેલ્લા બે દિવસથી દિલ્હીમાં રાજસ્થાન હાઉસ ખાતે કડક સલામતી વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવી હતી. આ પહેલા તેમને જયપુર લઈ જવામાં આવી હતી પરંતુ સલામતી વ્યવસ્થાનું કારણ આગળ ધરી તેમને દિલ્હી મોકલી દેવામાં અવી.

બાંગ્લાદેશથી દેશનિકાલ કરાયેલી તસ્લીમાએ કોલકત્તાને બીજું ઘર બનાવી લીધું છે. તસ્લીમાની વીઝા અવધિ વધારવાના વિરોધમાં મુસ્લીમ સમુદાયના લોકોએ કરેલા તોફાનો બાદ તેમને કોલકત્તા છોડી દેવાનો રાજ્યની ડાબેરી સરકારે આદેશ આપ્યો હતો.

જે અંગે ડાબેરીઓનું કહેવું છે કે, તેઓએ તસ્લીમાને રાજ્ય છોડી દેવા કહ્યું જ નથી. તેને ભારત સરકારે વીઝા આપ્યા છે એટલે તે ક્યાં રહે અને ક્યાં નહી તે જોવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

Show comments