Dharma Sangrah

હનુમાન જયંતીના 7 એવા ઉપાય જે તમે ક્યારેય સાંભળ્યા નહી હોય

Webdunia
શનિવાર, 31 માર્ચ 2018 (09:43 IST)
હનુમાન જયંતીના ઉપાય ખાસ ફળ આપે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ખાસ પૂજાનો દિવસ છે. આ ઉપાય હનુમાન જયંતીથી શરૂ કરી દર મંગળવારે કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે. આ કાળમાં હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામના પૂર્ણ કરતી ગણાય છે. જીવન સાથે સંકળાયેલી બધી સમસ્યાઓને દૂર કરવાનો આ ઉપાય જરૂર અજમાવો.  
-- માનસિક રૂપથી અસ્વસ્થ માણસની સેવા હનુમાન જયંતીના દિવસે અને પછીના મહીનામાં કોઈ પણ એક મંગળવારે કરવાથી માનસિક તનાવ હમેશા માટે દૂર થઈ જશે. 
 
- હનુમાન જયંતી પર અને પછી વર્ષમાં કોઈ એકમંગળવારે તમારા લોહીનું દાન કરવાથી તમે હમેશા દુર્ઘટનથી બચ્યા રહેશો. 
 
- હનુમાન જયંતી - ઘરને અશુભ નજરથી બચાવે છે આ મંત્ર
- ૐ ક્રાં ક્રીં ક્રોં સ: ભૌમાય નમ: મંત્રનો એક માળાનો જાપ હનુમાન જયંતી અને મંગળવારના દિવસે કરવો શુભ હોય છે. 
 
- 5 દેશી ઘીના રોટનો ભોગ હનુમાન જયંતીના દિવસે લગાડવાથી દુશ્મનીથી મુક્તિ મળે છે. 
 
- વ્યાપારમાં વૃદ્ધિ માટે હનુમાન જયંતી પર સિંદૂરી રંગની લંગોટ હનુમાનજીને પહેરાવો. 

 
- હનુમાન જયંતી પર મંદિરના ધાબા પર લગાવો લાલ ઝંડો અને આકસ્મિક સંકટથી મુક્તિ મેળવો. 
 
- તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદર કાંડ, રામાયણ, રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments