Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru Purnima 2024- ગુરુ પૂર્ણિમા ક્યારે છે, 20 કે 21 જુલાઈએ જાણો તારીખ અને શુભ મુહૂર્ત વિશે

guru purnima
Webdunia
સોમવાર, 15 જુલાઈ 2024 (10:25 IST)
Guru Purnima 2024- જુલાઈમાં ગુરુ પૂર્ણિમાની તિથિને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે. કેમ કે ઘણા લોકો ગુરુ પૂર્ણિમા 20 જુલાઈના રોજ તો ઘણા લોકો 21 જુલાઈના રોજ કહે છે
 
ગુરુ પૂર્ણિમાનો તહેવાર 21 જુલાઈ, રવિવારના રોજ ઉજવવામાં આવશે. 20 જુલાઈને શનિવારે સાંજે 5:59 મિનીટે પૂનમની તિથિ બેસે છે, તેનું સમાપન બીજા દિવસે એટલે કે 21 જુલાઈના રોજ બપોરે 3:46 મિનિટે થાય છે. ઉદયતિથિ માન્ય હોવાને કારણે અષાઢ પૂનમ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવશે.
 
આ રીતે કરવી પૂજા 
- ગુરુ પૂર્ણિમાના દિવસે વેદવ્યાસની અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
-આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સૌથી પહેલા સ્વચ્છ વસ્ત્રો પહેરો.
-ત્યારબાદ તમારા ઘરના પૂજા સ્થાનમાં સ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિઓને પ્રણામ કરો અને તેમની વિધિવત પૂજા કરો.
-આ પછી, તમારા ગુરુની તસવીર પૂજા સ્થાન પર રાખો, માળા અને ફૂલ ચઢાવો અને તેમને તિલક કરો.
- ગુરુ પૂર્ણિમાના દિવસે “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર: ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:” મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ
પૂજા કર્યા પછી, તમારા ગુરુના ઘરે જાઓ અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો.
 
ગુરુ પૂર્ણિમાનું મહત્વ
શિષ્યને સાચો માર્ગ બતાવવાનું કામ ગુરુ કરે છે. એટલા માટે આ તહેવાર દર વર્ષે ગુરુઓના માનમાં અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુઓ અને વડીલોના આશીર્વાદ લો.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

વધુ જુઓ..

નવીનતમ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ વાટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

Maa Durga aur Kalash Visarjan - નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી, આ પદ્ધતિથી કલશ અને મૂર્તિનું વિસર્જન કરો.

આગળનો લેખ
Show comments