Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru purnima 2021- જાણો ગુરૂ પૂર્ણિમાથી સંકળાયેલી ખાસ વાતોં

Webdunia
શુક્રવાર, 23 જુલાઈ 2021 (15:08 IST)
આજે વ્રતની પૂર્ણિમા અને કાલે સ્નાન અને દાનની. આ પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમાના નામથી ઓળખાય છે. આ દિવસે ગુરૂની પૂજા કરવાની પરંપરા છે. જેના ગુરૂ નથી તે ગુરૂ બનાવી પણ શકે છે. આ દિવસે ગ્રંથોના અભ્યાસ કરવુ જોઈએ અને દાન પણ ખૂબજ ફળ આપે છે. ગુરૂને ભગવાનથી પણ મોટુ સ્થાન આપવામાં આવ્યુ છે. કહે છે કે ગુરૂ જ અમે જીવનમાં યોગ્ય રાહ જોવાવે છે. 
 
મહર્ષિ વેદવ્યાસનો જન્મ 
ગુરૂ પૂર્ણિમાના દિવસે આદિગુરૂ, મહાભારતના રચયિતા અને ચાર વેદોના વ્યાખ્યાતા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયુ હતું. બધા પુરાણોના રચયિતા મહર્ષિ વેદવ્યાસને ઓળખાય છે. તેણે 
વેદોને વિભાજીત કરાયુ છે જેના કારણે તેનો નામ વેદવ્યાસ પડ્યુ હતું. વેદવ્યાસજીને આદિગુરૂ પણ કહેવાય છે. 
 
કહે છે કે આ દિવસે ભગવાન શિવની ઉપાસના કરવી. ગુરૂ પૂર્ણિમાના દિવસે સવારે-સવારે ઉઠીને સ્નાન કર્યા પછી સાફ કપડા પહેરવું. તમારા ગુરૂ કે તેમના ચિત્રને સામે રાખી ઉપાસના કરવી. પૂર્ણિમા પર એક સમયે ભોજ્ન કરવુ જોઈએ અને ચંદ્રમા કે ભગવાન સત્યનારાયણનો વ્રત કરવુ જોઈએ. સાથે જ સમૃદ્ધિ અને પદ પ્રતિષ્ઠા પણ મળે છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments