rashifal-2026

જાણો , શું શુભ કરીએ ગુરૂ પૂર્ણિમા પર કે કરિયરની અટકળો દૂર હોય

Webdunia
રવિવાર, 2 જુલાઈ 2017 (09:43 IST)
ગુરૂ પૂર્ણિમાના પર્વ અધ્યાત્મ , સંત -મહાગુરૂ અને શિક્ષકો માટે સમર્પિત એક ભારતીય તહેવાર છે. આ વર્ષ આ મહોત્સવ  9 જુલાઈ 2017 ને ઉજવાય છે. આ પર્વ પારંપરિક રૂપથી ગુરૂઓ માટે છે. સંતના સાનિધ્ય પ્રાપ્ત કરવા , સારી શિક્ષા ગ્રહણ અને સંસ્કાર પ્રાપ્ત કરવા , શિક્ષકોને સમ્માન આપવા અને એમના પ્રતિ આભાર વ્યક્ત કરવા માટે ઉજવાય છે. 
*સવારે ઘરની સફાઈ , સ્નાનાદિ દરરોજના કાનથી સાફ -સુથરા વસ્ત્ર ધારણ કરી તૈયાર થઈ જાઓ.
--
* ઘરના કોઈ પવિત્ર સ્થાન પર પાટલા પર સફેદ વસ્ત્ર પથારીને એના પર 12-12 રેખા બનાવી વ્યાસ પીઠ બનાવું જોઈએ. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને 

 
પછી અમે "ગુરૂપરંપરાસિદ્ધયર્થ વ્યાસપૂજા કરિષ્યે " મંત્રથી પૂજાનું સંકલ્પ લેવું જોઈએ. 
 
* અત્યારે અમારા ગુરૂ કે એમના ચિત્રની પૂજા કરી એને યથા યોગ્ય દક્ષિણા આપવી જોઈએ. 
 
* આ રીતે ગુરૂ પૂજન કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ અને ખાસ કરીને કરિયરની અટકળો દૂર હોય છે . ગુરૂઆ આશીર્વાદ દરેક આશીર્વાદમાં સૌથી વધારે પવિત્ર અને શીઘ્ર ફળદાયી માન્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

વધુ જુઓ..

નવીનતમ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

આગળનો લેખ
Show comments