Webdunia - Bharat's app for daily news and videos

Install App

'નચ બલિયે - 4' નુ સંચાલન કોણ કરશે ?

Webdunia
P.R
લોકપ્રિય કાર્યક્રમ 'નચ બલિયે' ટૂંક સમયમાં જ ચોથી વાર ટીવી પર જોવા મળશે. આ કાર્યક્રમમાં સેલિબ્રિટીઝને નૃત્ય દ્વારા નિર્ણાયકો અને દર્શકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચવાનુ હોય છે.

આ સમયે ચર્ચા એ વાતની થઈ રહી છે કે કાર્યક્રમનુ સંચાલન કોણ કરશે ? અત્યાર સુધી જોવા મળ્યુ હતુ કે છેલ્લા કાર્યક્રમની વિજેતા જોડી આગળની કડીનું સંચાલન કરે છે.

' નચ બલિયે 3'નો ખિતાબ મેળવવા આમિર અને સંજીદાની જોડીએ જીત્યુ હતુ. તેથી શક્ય છે કે આ વખતે કાર્યક્રમનુ સંચાલન કરતા જોવા મળી શકે છે. આ વિશે આમિરને પૂછવામાં આવ્યુ તો તેમણે હા તો ન પાડી પણ ના પણ ન બોલ્યા.

આમિર કહે છે કે 'જરૂરી નથી કે જે પરંપરા અત્યાર સુધી ચાલતી આવી રહી છે તે તો આગળ જતાં ચાલુ જ રાખવામાં આવે. આ પ્રકારના નિર્ણયો ઘણી વાતો પર નિર્ભર કરે છે. સૌથી મુખ્ય પ્રશ્ન એ છે કે શુ દર્શકો એ જોડીને ફરી શો માં જોવા માંગે છે ?

જો 'નચ બલિયે-4' માં આમિર-સંજીદા સંચાલન કરતી જોવા મળશે તો આ તે આ કપલનો એક સાથે બીજો શો હશે. 'ક્યા દિલ મે હૈ'માં બંને સાથે કામ કરી રહ્યા છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments