Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓગસ્ટમાં રીલિઝ થશે ગુજરાતી ફિલ્મ ‘લાલીયો NRI’, લાંબા બ્રેક બાદ હિતેન કરશે કમબેક

Webdunia
રવિવાર, 19 જાન્યુઆરી 2020 (14:50 IST)
ગુજરાતી ફિલ્મોમાં ઘણી વાર્તાઓ સાથેની ફિલ્મો બની રહી છે પરંતુ આ હારમાળામાં એક નવાજ રંગરુપ સાથેની ફિલ્મ ડેનિયલ સ્ટુડિયો લઈને આવી રહ્યું છે જેનું ‘લાલીયો NRI’. આ ફિલ્મમાં ગુજરાતની વાર્તા તેમાં પણ જ્યાં વિશ્વના ખૂણે વસે છે તેવા ગુજરાતીઓના એનઆરઆઈ કનેક્શનની રજૂ કરતી આ ફ્રેશ વાર્તા આ ફિલ્મમાં નિહાળવા મળશે. આ ફિલ્મ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં રીલિઝ કરવામાં આવશે જેના પ્રોડ્યુસર અને ડીરેક્ટર સની કુમાર છે જ્યારે અન્ય પ્રોડ્યુસર સંજય ત્રિવેદી, વસંત પટેલ કો પ્રોડ્યુસર આકાશ નાયક છે. ફિલ્મમાં અભિયનમાં દિગ્ગજ કલાકાર હિતેન કુમાર, સંજયસિંહ ચૌહાણ, કિંજલ રાજપ્રિયા ઉપરાંત પ્રેમ ગઢવી, સ્મિતા જયકર, સંજયસિંહ ચૌહાણ, ભાવિની જાની, ચેતન દહીયા સહીતના જાણીતા કલાકારો છે.
આ ફિલ્મ વિશે જણાવતા સ્ટોરી રાઈટર, ડીરેક્ટર અને પ્રોડ્યુસર એવા સની કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહેસાણા, દક્ષિણ ગુજરાત, આણંદ કચ્છના અન્ય ગામોના લોકો વિદેશમાં વધુ વસવાટ કરે છે. બાળક જ્યારે મોટું થાય ત્યારથી તેના પર મહોર લાગી જાય છે કે, તારે વિદેશ જ જવાનું છે પરંતુ વિદેશ જવાના ઘણા શેટીંગ થતા હોય છે આ શેટીંગ શું છે, તેની પાછળ મથામણ શું કરવી પડે છે ત્યાં ગયા પછીની શું પરિસ્થિતિ છે તે બધું જ આ ફિલ્મમાં જોવા મળશે. 
આ ફિલ્મના શૂટિંગ અંગે વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મ લંડન અને ગુજરાતના કેટલાક ભાગો જેમ કે મહેસાણા વગેરેમાં થશે. આ શૂટિંગ માર્ચ મહિના દરમિયાન થશે. આ ફિલ્મ એટલા માટે ખાસ બની રહેશે કેમ કે, આ ફિલ્મમાં એન્ટેરટેઈનમેન્ટ સાથે એક મેસેજ પણ આપવામાં આવશે. બીજું કે આ ફિલ્મની વાર્તા ગુજરાતીપણાનો અહેસાસ કરાવશે.

 
ગુજરાતી ફિલ્મોમાં ઘણી વાર્તાઓ સાથેની ફિલ્મો બની રહી છે પરંતુ આ હારમાળામાં એક નવાજ રંગરુપ સાથેની ફિલ્મ ડેનિયલ સ્ટુડિયો લઈને આવી રહ્યું છે જેનું ‘લાલીયો NRI’. આ ફિલ્મમાં ગુજરાતની વાર્તા તેમાં પણ જ્યાં વિશ્વના ખૂણે વશે છે તેવા ગુજરાતીઓના એનઆરઆઈ કનેક્શનની રજૂ કરતી આ ફ્રેશ વાર્તા આ ફિલ્મમાં નિહાળવા મળશે. આ ફિલ્મ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં રીલિઝ કરવામાં આવશે જેના પ્રોડ્યુસર અને ડીરેક્ટર સની કુમાર છે જ્યારે અન્ય પ્રોડ્યુસર સંજય ત્રિવેદી, રાજેન્દ્રસિંહ રાઠોડ, વસંત પટેલ કો પ્રોડ્યુસર આકાશ નાયક છે. ફિલ્મમાં અભિયનમાં દિગ્ગજ કલાકાર હિતેન કુમાર, સંજયસિંહ ચૌહાણ, કિંજલ રાજપ્રિયા ઉપરાંત પ્રેમ ગઢવી, સ્મિતા જયકર, સંજયસિંહ ચૌહાણ, ભાવિની જાની, ચેતન દહીયા સહીતના જાણીતા કલાકારો છે.
 
આ ફિલ્મ વિશે જણાવતા સ્ટોરી રાઈટર, ડીરેક્ટર અને પ્રોડ્યુસર એવા સની કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહેસાણા, દક્ષિણ ગુજરાત, આણંદ કચ્છના અન્ય ગામોના લોકો વિદેશમાં વધુ વસવાટ કરે છે. બાળક જ્યારે મોટું થાય ત્યારથી તેના પર મહોર લાગી જાય છે કે, તારે વિદેશ જ જવાનું છે પરંતુ વિદેશ જવાના ઘણા શેટીંગ થતા હોય છે આ શેટીંગ શું છે, તેની પાછળ મથામણ શું કરવી પડે છે ત્યાં ગયા પછીની શું પરિસ્થિતિ છે તે બધું જ આ ફિલ્મમાં જોવા મળશે.  
 
આ ફિલ્મના શૂટિંગ અંગે વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મ લંડન અને ગુજરાતના કેટલાક ભાગો જેમ કે મહેસાણા વગેરેમાં થશે. આ શૂટિંગ માર્ચ મહિના દરમિયાન થશે. આ ફિલ્મ એટલા માટે ખાસ બની રહેશે કેમ કે, આ ફિલ્મમાં એન્ટેરટેઈનમેન્ટ સાથે એક મેસેજ પણ આપવામાં આવશે. બીજું કે આ ફિલ્મની વાર્તા ગુજરાતીપણાનો અહેસાસ કરાવશે.

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments