Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફળોના ગુણકારી અથાણા

Webdunia
* ગાજરનું અથાણું : ગાજરનું અથાણું ખાવાથી આંખોને તેજ મળે છે. અને ભુખ પણ સારી લાગે છે.

* આદુનું અથાણું : આદુનું અથાણું ખાવાથી મોઢાનો સ્વાદ સારો થાય છે. અને જે દમના રોગીઓ છે તેઓના માટે આ ખુબ જ સારૂ છે.

* પાપૈયાનું અથાણું : પપૈયાના અથાણાને લીધે પથરી ગળી જાય છે તો નિયમિત રીતે ખાવાથી તે પણ લાભ કરે છે.

* ખજૂરનું અથાણું : ઉધરસ અને દમના રોગીઓ માટે ખુબ જ ઉપયોગી છે. લોહીમાં લાલ કણોની વૃધ્ધી કરે છે.

* આમળાનું અથાણું : આમળાનું અથાણું બુધ્ધી આપનાર તેમજ શરીરને સ્ફૂર્તિ આપનાર છે. તે કફને પણ દૂર કરે છે.

* કેરીનું અથાણું : કેરીનું અથાણું ખાવાથી શરીર પુષ્ટ તેમજ રંગ સાફ થાય છે. શરીરની થકાવટ પણ દૂર થાય છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments