Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબી વાનગી - શાહી પનીર કોરમા

Webdunia
P.R
સામગ્રી : 250 ગ્રામ પનીર, 4 ટામેટા, 3 ડુંગળી, 1 મોટું આદું, 2 લીલા મરચાં, 1 કપ દૂધનો માવો, 1 કપ મલાઇ, 1/2 ચમચી લાલ મરચાનો પાવડર, 1/4 ચમચી હળદર, 1/2 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ઘી, મીઠું- સ્વાદાનુસાર.

બનાવવાની રીત : સૌથી પહેલા પનીરના નાના-નાના ટૂકડાં કાપી લો. બીજી તરફ એક મિક્સરમાં ડુંગળી, આદું, મરચાં, ટામેટાં ગ્રાઇન્ડ કરી લો. હવે એક ફાય પેનમાં ઘી ગરમ કરો. તેમાં ડુંગળીવાળી પેસ્ટ નાંખીને ત્યાંસુધી સાંતળો

જ્યાંસુધી ઘી કે તેલ અલગ ન થવા લાગે. બાદમાં પેનમાં મલાઇ અને માવો નાંખો અને તેને બે મિનિટ સુધી હલાવતા રહો. ત્યારપછી તેમાં મીઠું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલો ઉમેરો. આ મિશ્રણ સંપૂર્ણ રીતે રંધાઇ

જાય એટલે તેમાં ટૂકડા કરેલું પનીર અને અડધો કપ પાણી ભેળવો. જ્યારે ગ્રવી સારી રીતે ઘટ્ટ થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને ગાર્નિશિંગ કરી આ રેસિપિ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments