Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉપવાસની વાનગી - રાજગરાના ભજીયા

ઉપવાસની વાનગી - રાજગરાના ભજીયા

Webdunia
સોમવાર, 4 ઑગસ્ટ 2014 (17:36 IST)
સામગ્રીરાજગરાનો  લોટ 2 વાટકી,અડધી ચમચી કાળી મરી પાવડર, 2  ચમચી કોથમીર , અડધી ચમચી લાલ મરચાનો પાવડર, ½ ચમચી જીરું, 1 લીલા મરી, તેલ 2 ચમચી,સિંધલૂણ સ્વાદપ્રમાણે ,મધ્યમ બટાકાની પાતળા સ્લાઈસ . 
 
બનાવવાની રીત :  સૌપ્રથમ રાજગરાના  લોટને વાડકામાં લઈ તેમાં કાળી મરી, લાલ મરચું, જીરું, લીલા મરચા, મીઠું,કોથમીર નાખી  ભજીયાનુ  ખીરું તૈયાર કરી લો.આ મિશ્રણમાં  2 ચમચી તેલ નાખી  ખૂબ સારી રીતે ફેંટવું ,આથી ભજીયા ફૂલશે અને નરમ અને ક્રિસ્પી બનશે .
 
હવે આ બેટર(ખીરામાં) બટાકાની ચિપ્સ નાખી ગરમ તેલમાં ડિપ ફ્રાય કરો.ફ્રાય કરતા ધ્યાન રાખો કે એને જલ્દી જલ્દી પલટ્વું અને 20 સેકંડમાં કાઢી લો   .ગરમ રાજગરના  ભજીયા  તૈયાર છે . દહી સાથે સર્વ કરો.  

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments