Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi Special- ચોખાના લોટની ચકરી

Holi Special- ચોખાના લોટની ચકરી
Webdunia
સોમવાર, 18 માર્ચ 2024 (11:10 IST)
સામગ્રી:
2 કપ ચોખાનો લોટ
1/2 કપ અડદની દાળનો લોટ
1 ટીસ્પૂન તલ
1 ટીસ્પૂન અજમો 
એક ચપટી હીંગ
સ્વાદ મુજબ મીઠું
2 ચમચી ગરમ તેલ
જરૂર મુજબ પાણી
તેલ
 
બનાવવાની રીત - સૌ પહેલા એક મોટા બાઉલમાં ચોખાનો લોટ, વાટેલી દાળ નાખો , હવે અજમાને હાથમાંમસળીને લોટમાં નાખો. ત્યારબાદ તલ, હળદર, લાલ મરચું, હીંગ, મીઠું તથા દહીં અથવા  ક્રીમ અથવા મલાઈ ગમે તે લઈ શકો બધુ બરાબર મીક્સ કરી લો, તેમાં બે ચમચી ગરમ તેલ નાખીને લોટને મસળીને મિક્સ કરી લો. તમે તેમા બટર પણ નાખી શકો છો.

હવે હાથથી મસળીને જુઓ કે મુઠ્ઠી વળે એવો લોટ થઈ જવો જોઈએ. મુઠ્ઠી ન વડે તો મોણ ઓછુ છે એમ કહેવાય વળે તો મોણ બરાબર કહેવાય.  હવે કુણા પાણી વડે લોટ બાંધી લો. લોટ મીડિયમ રહેવો જોઈએ. હવે 10 મિનિટ માટે રાખો. 10 મિનિત પછી ચકરી પાડવાના સંચાની મદદથી એક પ્લાસ્ટિક પર ચકરી પાડી લો. 
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.  તેલ એ રીતે ગરમ કરો કે ચકલી થોડીવાર પછી ઉપર આવે. જો વધારે ગરમ કરશો તો તે ઉપરથી કડક અને અંદરથી કાચી લાગશે.  ચકરી તળવામાં આ ખાસ ધ્યાન રાખવું. બસ તૈયાર છે તમારી બજાર જેવી સોફ્ટ અને કુરકુરી ચકરી. 

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments