Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી રેસીપી-રાજગરા પનીરના ઢેબરા

Webdunia
ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (14:36 IST)
જો વ્રતમાં તમને પરોઠા ખાવાનું મન જોય પર હમેશાની રીતે કૂટ્ટૂ કે સિંઘાડાના લોટનું પરોઠા નહી ખાવા ઈચ્છો છો તો આ વખતે બનાવો રાજગરા 
પૂરણ માટે
અડધું કપ પનીર(છીણેલું)
બે લીલા મરચા
એક નાનું કપ સમારેલું કોથમીર 
અડધી નાની ચમચી ખાંડ 
ચપટી સિંધાલૂણ 
 
ઢેબરા માટે 
એક કપ - રાજગરાલોટ 
એક બાફેલું બટાકા (છીણેલું) 
અડધું નાની ચમચી કાળી મરી પાઉડર 
ઘી સેકવા માટે 
પાણી જરૂર મુજબ 
 
* સૌથી પહેલા પૂરણ માટે બધી સામગ્રીઓને મિક્સ કરી લો. 
* એક બીજા વાસણમાં રાજગરાનો લોટ બટાકા, કાળી મરી અને સિંધાલૂણ સાથે સારી રીતે લોટ બાંધી લો. 
* બંધાયેલા લોટના લૂઆ તોડી પહેલા નાના આકારમાં વળી લો. 
* રોટલીના વચ્ચે પૂર્ણ ભરી ચારે તરફથી પોટલીનો શેપ આપો. 
* પછી તેને રોટલીની જેમ વળી લો. 
* મીડિયમ તાપ પર એક તવો ગરમ કરવા માટે મૂકો. 
* હવે તેને ઘી લગાવી શેકતા રહો. 
* તૈયાર છે રાજગરાના ઢેબરા બટાકાની શાક કે દહીં સાથે ખાવું. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments