Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાયતા મસાલા

Webdunia
ગુરુવાર, 16 મે 2024 (11:12 IST)
રાયતા મસાલા બનાવવા માટે સામગ્રી  
 
50 ગ્રામ રાયતા મસાલા માટે સામગ્રી
5 ચમચી જીરું
4 ચમચી સૂકા ફુદીનાના પાન
2 ચમચી શુદ્ધ હિંગ
2 ચમચી સંચણ 
1 ચમચી લાલ મરચું
1 ચમચી વરિયાળી
1 ચમચી સૂકી કેરીનો પાવડર
1 ચમચી ચાટ મસાલો
 
 
રાયતા મસાલા બનાવવાની રીત 
- રાયતા મસાલા બનાવવા માટે તવા ગરમ કરવા માટે મૂકો. 
- તવો ગરમ થઈ જાય તો જીરું અને વરિયાળીને સોનેરી થતા સુધી શેકી લો. 
- જ્યારે જીરું અને વરિયાળી સુગંધ આવવા લાગે ત્યારે તેને પ્લેટમાં કાઢી લો.
જીરું અને વરિયાળી ઠંડું થાય એટલે તેને મિક્સ જારમાં લો અને આ વસ્તુઓ પણ ઉમેરો.
સૂકા ફુદીનાના પાન, હિંગ, કાળું મીઠું, લાલ મરચું, સૂકી કેરીનો પાવડર અને જલજીરા પાવડરને મિક્સર જારમાં નાખીને પીસી લો.
બધું બારીક પીસ્યા પછી રાયતામાં ઉમેરો, મિક્સ કરો અને સ્વાદનો આનંદ લો.
જો તમને લસણનો સ્વાદ ગમતો હોય તો તમે લસણને શેકીને આ મસાલા સાથે પીસી શકો છો.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોવો જોઈએ ચંદ્ર ? જાણો કારણ અને ઉપાય

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ મળશે સફળતા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

આગળનો લેખ
Show comments