Webdunia - Bharat's app for daily news and videos

Install App

Recipe- રાઈ- મરચાનુ અથાણુ

Rai wala marcha nu athanu
Webdunia
સોમવાર, 21 માર્ચ 2022 (14:22 IST)
રાઈનો અથાણુ બનાવવાની સામગ્રી 
મરચાં 20-30 
1 કપ રાઈ (ક્રશ કરેલી) 
1/2 ટીસ્પૂન હળદર 
1/2 ટીસ્પૂન હીંગ 
1 ટીસ્પૂન વરિયાણી (ક્રશ કરેલ) 
તેલ જરૂર પ્રમાણે 
મીઠુ સ્વાદ પ્રમાણે 
1 ટીસ્પૂન લીંબૂનો રસ 
 
રાઈનો અથાણુ બનાવવા માટે 
સૌથી પહેલા મરચાને સારી રીતે ધોઈને સુકાવી લો. ઠૂંઠા કાઢીને એક -એક કરીને બધા મરચમાં ચીરો લગાવિ. ધ્યાન રાખો કે મરચાના બે ભાગ ન થાય. એક વાટકીમાં રાઈ મીઠુ, હળદર, હીંગ વરિયાળી થોડુ તેલ અને અડધી નાની ચમચી લીંબૂનો રસ નાખી એક સાથે મિક્સ કરો. તૈયાર મિશ્રણને બધા મરચામા ભરી લો. બાકીનો બચેલુ મિશ્રણ તેલ અને લીંબૂનો રસ મરચા પર નાખી સારી રીતે મિક્સ કરી લો હવે તેને એક બરણીમા ભરીને એક કલાક માટે મૂકી દો. તૈયાર છે રાઈ વાળા મરચા એયર ટાઈટ કંટેનરમાં બંદ કરી ફ્રીજમાં રાખો. તમે આ અથાણુ એક મહીના સુધી રાખીને ખાઈ શકો છો. તમને જો કોઈ મસાલાથી એલર્જી છે તો તમે તે મસાલાને સ્કિપ કરી શકો છો. લીંબૂના રસની જગ્યા આમચૂરનો ઉપયોગ પણ કરી શકો છો. 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments